❂ ❂ સામાન્ય વિજ્ઞાન ❂ ❂
◆ " કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી" એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ? - એફ.ડબ્લ્યુ એસ્ટન
◆ પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ ) કિરણોને સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
- જોહાન વિલ્હેમ રિટર- 1801
◆ સાતેય રંગોમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી વધુ અને સૌથી ઓછો છે ?
- સૌથી વધારે લાલ અને સૌથી જાંબલી
◆ પ્રકાશ ની પરિભાષા જણાવો ?
- "આંખમાં સંવેદના ઉપજાવતા વિધુતચુંબકીયવિકિરણ એટલે પ્રકાશ."
◆ ગ્રીક ભાષાના શબ્દ ';nano'; નો અર્થ શું થાય ?
- વામન, ઠીંગુજી, વામણું. નેનોનો ગાણિતિક અર્થ થાય છે :એક મીટરનો 1,000, 000,000 મો અંશ . 1 નેનો મીટર (nm) =10 ^-9
◆ માણસના શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે? - કુલ :213
◆ સ્કંધમેખલા , નિતંબમેખલા, કાન તથા તાળવામાં કેટલા હાડકા હોય છે ?
- સ્કંધમેખલામાં : 04,
- નિતંબમેખલા:02,
- કાનમાં :03
- (બંને કાનમાં :06 ),
- તાળવામાં:01
◆ પગમાં કેટલા હાડકા હોય છે ?
- (બંને પગના કુલહાડકા :60 ) સાથળનું હાડકું :01,
- ઘૂંટણનો સાંધો :01,
- ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે :02,
- ઘૂંટીના હાડકા :07,
- પગના તળિયાના હાડકા :05,
- આંગળીઓના હાડકા :14
◆ હાથમાં કેટલા હાડકા હોય છે ?
- (બંને હાથના કુલ હાડકા :60) ખભાથી કોણી સુધી :01,
- કોણીથી કાંડા સુધી :02,
- કાંડાના હાડકા :08,
- હથેળીના હાડકા :05,
- આંગળીઓના હાડકા :14
◆ કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?
- 33 મણકા
◆ માણસની છાતીના પિંજરામાં કેટલા હાડકા હોય છે?
- પાંસળીઓની બાર જોડ :24, ��પાંસળીઓ વચ્ચેનું હાડકું :01
◆ મનુષ્યની ખોપરીમાં કેટલા હાડકા હોય છે?
- માથાના હાડકા :08 ,ચેહરાના હાડકા :14
◆ પૃથ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે ?
- 23 કલાક અને 56 મિનીટ લાગે છે.
◆ સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી વધારે સમય કયા ગ્રહને લાગે છે ?
- પ્લૂટોને (248 વર્ષ)
◆ સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી ઓછો સમયકયા ગ્રહને લાગે છે?
- બુધને (88 દિવસ)
◆ ચંદ્રગ્રહણ ક્યારે થાય છે ?
- સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી આવતા ચંદ્રગ્રહણ થયા છે. ��ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે.
◆ સૂર્ય ગ્રહણ કેવીરીતે થાય છે ?
- સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે .
◆ વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ જણાવો ?
- નાઈટ્રોજન :78 % , ઓક્સિજન :21 %, હિલીયમ, નિયોન, આર્ગોન, ઓઝોન, ઝેનોન, રેડોન, પાણીની વરાળ અને રજકણો :0.96 %, કાર્બન ડાયોકસાઇડ:0.૦૪%
◆ માણસને આવતી છીંકની ઝડપ લગભગ કેટલી હોય છે ? - 160 -170 km
◆ માથાના વાળ પ્રતિમાસ કેટલા વધી જાય છે ? - 11-12 ઈંચ
◆ પદાર્થ પર બળ લગાડવાથી તેના સેમા ફેરફાર થતો નથી ?- પદાર્થના દળમાં
◆ મીણબતીની જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ? - ભૂરો
◆ બાયોગેસમાં મુખ્યત્વે શું હોય છે ? - મિથેન વાયુ
◆ માનવીની ચામડી મહતમ કેટલું તાપમાન સહન કરી શકે છે ?- 60* સે.
◆ વીજળીનો બલ્બ ક્યાં સિધ્ધાંત મુજબ કાર્ય કરે છે ?- વિદ્યુતશક્તિનું પ્રકાશ શક્તિમાં ��રૂપાંતર
◆ સી.વી.રામનને નોબલ પારિતોષિક ક્યાં ક્ષેત્રે પ્રાપ્ત થયું હતું ? - ભૌતિક વિજ્ઞાન
◆ પૃથ્વી પર સૌપ્રથમ જીવનો ઉદભવ શામાં થયો હતો ? - પાણીમાં
◆ આ કોની આત્મકથા છે. " ધ મેન હુ ન્યુ ઇન્ફીનિટી ".- શ્રીનિવાસ રામાનુજન
◆ શરીરનું કયું અંગ, પાણી ,ચરબી અને ચયાપચયની ક્રિયામાં વધેલો કચરો શરીરની બહાર કાઢે છે ? - ચામડી
◆ એક્સરે ખરેખર શું ચીજ છે ?- વીજ ચુંબકીય તરંગો
◆ ટી.વી. માં પડદા ઉપર દ્રશ્ય ક્યાં ત્રણ રંગોના મિશ્રણથી બને છે ? - લાલ , લીલો , વાદળી
◆ બાળકની જાતિ નક્કી કરવા માટે કયો ફેક્ટર ભાગ ભજવે છે ? - પિતાના રંગસૂત્ર
◆ કોમ્ય્પુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાંવપરાતી IC શેમાંથી બને છે ? - સિલિકોનમાંથી
◆ જલદ સલ્ફ્યુરિક એસિડ ભરવા માટે કેવું પાત્ર વાપરવામાં આવે છે ?- કાચનું પાત્ર
◆ અર્ધ ચાલક (વાહક ) કઇ વસ્તુ વપરાય છે ?- સિલિકોન
◆ અવાજની ગતિ (વેગ ) કેટલી હોય છે ?- 346 મી /સેકંડ
◆ કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વીના ધ્રુવ પ્રદેશો કરતા વિષુવવૃત ઉપર ઓછું થઈ જાય છે
- કારણ કે પૃથ્વીની વિષુવવૃતની ત્રિજ્યા કરતા ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી હોય છે આથી ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ વધુછે .
◆ બરફનો ટુકડો પાણીમાં તરે છે પરંતુ આલ્કોહોલમાં ડૂબી જાય છે ?
- બરફનો ટુકડો પાણીથી હલકો અને આલ્કોહોલ કરતા ભારે છે .
◆ દૂધના પાચન માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરીછે ?- રેનિન
◆ મોતીના મુખ્ય ઘટકો જણાવો ?- કેલ્સિયમ કાર્બોનેટ અને મેગ્નેસિયમ કાર્બોનેટ.
◆ શરીર માટે વિટામીન ડી નું નિર્માણ કોણ કરે છે ? - ત્વચા
◆ કયો વાયુ ચૂનાના પાણી ને દૂધિયું બનાવે છે ? - કાર્બન ડાયોકસાઇડ
◆ હેલીનો ધૂમકેતુ કઈ સાલ માં દેખાશે ?- ઇ.સ. 2062
◆ રેડિયમની કાચી ધાતુનું નામ જણાવો ?- પીચ બ્લેંડી
◆ વિટામીન B12 નું બીજું નામ શું છે ?- સાઈનોકોબાલેમીન
◆ હાડકાની રાખમાં શું હોય છે ? - કેલ્શિયમ ફોસ્ફેટ
◆ 49-ભેંસના દુધમાં ચરબીનું પ્રમાણ કેટલું હોય છે ? - 7.38 %
◆ પ્રવાહીને ગરમ કરતા તેની ઘનતામાં શું ફેરફાર થાય છે ? - તેની ઘનતામાં ઘટાડો થાય છે.
◆ કુદરતી મળતા રબરને સખત બનાવવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે ?- સલ્ફર
◆ લીવરમાં કયા વિટામીનનો સમાવેશ થાય છે ?- વિટામીન -A
◆ ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે ? - ડૉ.સી.વી.રામન
◆ 54-વિશ્વની પ્રયોગ શાળા કઈ છે ?- એન્ટાર્કટિકા
◆ લોજિક બોંબ શું છે ? - કોમ્પ્યુટર વાઇરસ
◆ કોઈ ઝેરી પ્રાણી આપણને કરડે તો સૌથી પહેલા શાના પર અસર થાય છે ? - ચેતાતંત્ર પર
◆ લવિંગ શામાંથી મળે છે ? - ફૂલની કાળી માંથી
◆ લોહીના નકામા કચરાને દૂર કરવાનું કાર્યકોણ કરે છે ?- મુત્રપિંડ (કિડની )
◆ ડાઇન એ શાનો એકમ છે ?- બળનો એકમ
◆ ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો ?- સોડીયમ બાયકાર્બોનેટ (NaHco3 )
◆ મનુષ્યના કયા અંગમાં લસીકા કણો પેદા થાય છે ? - પિતાશયમાં
◆ કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે - લાલ રંગની
◆ સૂર્યના કયા કિરણોને લીધે ચામડી કાળી પડે છે ? - અલ્ટ્રાવાયેલેટ કિરણ
1. પ્રાણીઓનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા કઈ છે ? Ans : જીવશાસ્ત્ર
2. અવકાશના સંદેશા ઝીલવા કયા સાધનનો ઉપયોગ થાય છે ? Ans : રડાર
3. આકાશ ભુરું દેખાવાનું કારણ શું છે ? Ans : પ્રકાશનું વક્રીભવન
4. માનવ શરીરનો મૂળભુત એકમ કયો છે ? Ans : કોષ
5. સોયાબીનનમાં શું વધુ હોય છે ? Ans : પ્રોટીન
6. વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો છે ? Ans : સ્પુટનિક
7. વિટામીન ડીની ઊણપ થી કયો રોગ થાય છે ? Ans : સુકતાન
8. ધરતીકંપના માપન માટે વપરાતું સાધન કયું છે ? Ans : સિસ્મોગ્રાફ
9. ભાસ્કર શું છે ? Ans : કૃત્રિમ ઉપગ્રહ
10. વનસ્પતિમાં સંવેદનશીલતા પ્રતિપાદિત કરનાર ભારતીય કોણ છે ? Ans : સર જગદિશચંદ્ર બોઝ
11. વિધુત આકર્ષણ નો નિયમ કોણે આપ્યો ? Ans : કુલંબ
12. વિધુત અવરોધ નો નિયમ કોણે આપ્યો ? Ans : જી.એસ.ઓમ
13. વિધુત પુથ્થુંકરણ નો નિયમ કોણે આપ્યો ? Ans : માઇકલ ફેરાડે
14. માનવનું વૈજ્ઞાનિક નામ શું છે ? Ans : હોમો સેપિયન્સ
15. મકાઈનું રાસાયણિક નામ શું છે ? Ans : ઝીયા મેઈજ
16.રૂધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે? Ans:ફેફસાં
17.શુદ્ધ રૂધિરનું વહન હ્રદયમાંથી દરેક અંગો સુધી કોણ કરે છે? Ans: ધમની
18.દરેક અંગોમાંથી અશુદ્ધ રૂધિરનું વહન હ્રદય સુધી કોણ કરે છે? Ans:શિરા
19.લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? Ans: સિફગ્મોમેનોમીટર
20.બેકટેરીયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? Ans: એન્ટીવોન લ્યુવેન હોક
21.બેકટેરીયા એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું? Ans: એરનબર્ગ
22.બેકટેરીયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: જીવાણું
23.'પેનિસિલિન'ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? Ans: એલેકઝાન્ડર ફલેમિંગ
24.સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટીક દવા કઈ છે? Ans: પેનિસિલિન
25.મેલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે? Ans: પ્લાઝમોડિયમ
26.અમીબાના કારણે કયો રોગ થાય છે? Ans: એમેબિક મરડો
27.ફૂગથી થતા રોગો કયાં છે? Ans: દાદર,ખસ,ખરજવું
28.સ્ત્રીમાં ગૌણજાતીય લક્ષણો માટે કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે? Ans: અંડપિંડ
29.પુરૂષોમાં જાતીય લક્ષણો માટે કઈ ગ્રંથિ જવાબદાર છે? Ans: શુક્રપિંડ
30.થાઈરોકિસનની ઉણપ સર્જાતા કયો રોગ થાય છે? Ans: ગોઈટર
31.થાઈરોકિસનમાં કયું તત્વ આવેલું છે? Ans: આયોડિન
32.થાઈરોઈડ ગ્રંથિમાંથી કયા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે? Ans: થાઈરોકિસન
33.થાઈરોઈડ ગ્રંથિ કયા આવેલી છે? Ans: ગળાના ભાગે
34.માનવશરીરમાં આવેલી સૌથી નાની ગ્રંથિ કઈ છે? Ans: પિટયુટરી ગ્રંથિ
35.માનવશરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે? Ans: લીવર(યકૃત)
36.લાળગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે? Ans: એમાયલેઝ
37.એમાયલેઝ કયા ખોરાકના ઘટકનું પાચન કરે છે? Ans: સ્ટાર્ચ
38.ખોરાકને વલોવવાનું કાર્ય કયું અંગ કરે છે? Ans: જઠર
No comments:
Post a Comment