jponlineschool

Happy to help You Onlineschool, digital school, jponlineschool, jgp digital school, jgpdigitalschool,


WEL COME MY BLOG

Breaking

ધોરણ 1 થી 12 ના વિડિયો જોવા માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો અને continue reading પર Click કરો. તથા શાળા તથા શિક્ષકોને ઉપયોગી અપડેટ દરરોજ જોવા માટે ઓપન કરો https://jgpdigitalschool.blogspot.com

આ બ્લોગ સારો લાગ્યો હોય અને આ બ્લોગને મોબાઈલ એપ તરીકે રાખવા માગતાં હોય તો માત્ર 20 MB ની DIGITAL SCHOOL મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નવું શીખો આભાર ...
ડાઉનલોડ કરવા ...
CLICK DIGITAL SCHOOL ICON

ધોરણ 1 થી 8 ના તમામ વિડીયો જોવા માટે YouTube ઓપન કરો..

 

Sunday, October 25, 2020

GENERAL KNOWLEDGE GUJARAT

GENERAL KNOWLEDGE GUJARAT 
⏩ ગુજરાત ના શહેરો અને તેનાં સ્થાપકો ⏪ 

⏹પાટણ- ▪વનરાજ ચાવડો (ઈ.સ.746)*
⏹ચાંપાનેર▪-વનરાજ ચાવડો (ઈ.સ.747)*
⏹વીસનગર-▪વીસલદેવ*
⏹પાળિયાદ - ▪સેજકજી ગોહિલના પરિવારજનો (13મી સદી)*
⏹આણંદ-▪આનંદગીર ગોસાઈ (નવમીસદી )*
⏹અમદાવાદ▪-અહમદશાહ પ્રથમ (ઈ.સ.1411 )*
⏹હિંમતનગર ▪અહમદશાહ પ્રથમ (1426)*
⏹મહેમદાવાદ-▪મહમ્મદ બેગડો (ઈ.સ.1479 )*
⏹પાલિતાણા-▪સિધ્ધયોગી નાગાર્જુન*
⏹સંતરામપુર- ▪રાજા સંત પરમાર (ઈ.સ.1256)*
⏹જામનગર▪-જામ રાવળ (ઈ.સ.1519)*
⏹ભૂજ-▪રાવ ખેંગારજી પ્રથમ (ઈ.સ.1605)*
⏹રાજકોટ- ▪ઠાકોર વિભાજી (ઈ.સ.1610)*
⏹મહેસાણા▪-મેસાજી ચાવડા*
⏹વાંકાનેર- ▪ઝાલા સરતાનજી*
⏹લખતર ▪-લખધરસિંહજી*
⏹પાલનપુર -▪પરમાર વંશના પ્રહલાદન દેવ (ઈ.સ.13મીસદી)*
⏹ભાવનગર▪-ગોહિલ ભાવસિંહજી પ્રથમ (ઈ.સ.1723)*
⏹છોટાઉદેપુર-▪રાવળ વંશના ઉદયસિંહજી (ઈ.સ.1743)*
⏹ધરમપુર (જિ.વલસાડ )- ▪રાજાધર્મદેવજી (ઈ.સ.1764)*
⏹મોરબી-▪કચ્છના જાડેજા કોયાજી*
⏹સુત્રાપાડા ▪-સૂત્રાજી*
⏹રાણપુર ▪ગેહિલ વંશના સેજકજીના પુત્ર રાણોજી*
⏹સાંતલપુર ▪-ઝાલા વંશના સાંતલજીએ*
⏹વાંસદા ▪- ચાલુક્ય વંશના વાસુદેવ સિંહે (13મીસદી)*
⏹ધોળકા- ▪લવણપ્રસાદ*
🔘 ગુજરાતની ભૂગોળના બેસ્ટ પ્રશ્નો.      
 1.સિંહ ના ચાર પગના કેટલા નહોર હોય છે ?        👉🏿અઢાર
2.ખરાદી ઉદ્યોગ માટે મહેલ કયા શહેરમા આવેલો છે ?    👉🏿સંખેડા 
3.ગજરાત નુ સૌથી મોટુ તેલક્ષેત્ર કયા આવેલુ છે ?         👉🏿 અંકલેશ્વર 
4કાકરાપાર બંધ કઈ નદી પર આવેલો છે?                    👉🏿તાપી
5.ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતુ છે ?              👉🏿મીઠાના ઉત્પાદન માટે
6.ગજરાત મા સૌથી ઓછો વરસાદ કયા જીલ્લા મા પડે છે?   👉🏿કચ્છ 
7.બૌદ્ધ ના ઉપદેશ ની ભાષા કઈ હતી?                      👉🏿પાલી
8મહાભારત નુ પ્રાચીન નામ શુ હતુ?                     👉🏿જયસંહિતા
9.વિજયનગર ની રાજધાની કઈ હતી?                     👉🏿હમ્પી
10.મોગલોની રાજકીય ભાષા કઈ હતી?                👉🏿ફારસી 
11.શિવાજી નુ મંત્રીમંડળ કયા નામે ઓળખાતુ હતુ?     👉🏿અષ્ટપ્રધાન
12.કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ?    👉🏿નગીનાવાડી?
13.કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ?        👉🏿નાટ્યસંપદા     
14.કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે?  
👉🏿પાટણ       
15.કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે?       👉🏿ગુજરાત 
16.કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો?          👉🏿હેમચંદ્રાચાર્ય
17.કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ?      👉🏿પોરબંદર
18.કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે?
👉🏿સંજીવની રથ
19.કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ?  
👉🏿ભાવનગર
20.ખંભાતનું પૌરાણિક નામ શું છે?                👉🏿સ્તંભતીર્થ
21. અલાઉદ્દીન ખિલજીએ કોની સરદારી હેઠળ પોતાનું લશ્કર ગુજરાતમાં મોકલ્યું હતું?             👉🏿ઉલૂઘખાન
22. વનરાજ ચાવડાએ પોતાની રાજધાની માટે કયું નગર વસાવ્યું હતું?     👉🏿અણહિલપુર પાટણ
23. દેશના દાદા' તરીકેનું માન કયા વયોવૃદ્ધ ગુજરાતીને મળ્યું હતું?           👉🏿 દાદાભાઈ નવરોજીને
24. સ્વામી દયાનંદ સરસ્વતીએ કયો ધર્મ (સંપ્રદાય) સ્થાપ્યો હતો?            👉🏿 આર્યસમાજ
25. કાલિદાસ સન્માન' પુરસ્કાર ભારતના કયા રાજ્ય દ્વારા આપવામાં આવે છે?        👉🏿મધ્યપ્રદેશ
26.અમૂલ ડેરી ક્યાં આવેલી છે?               👉🏿આણંદમાં
27.પારસીઓનું કાશી’ તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે?       👉🏿ઉદવાડા
28.નારાયણ સરોવર ક્યાં આવેલું છે?           👉🏿કચ્છ
29.અલંગ કયા જિલ્લામાં આવેલું છે?             👉🏿ભાવનગર
30.અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે?     👉🏿બનાસકાંઠા
31.ઇફ્કો’ ખાતરનું કારખાનુ ક્યાં છે?               👉🏿કલોલમાં
32.કડાણા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?     👉🏿મહી
33.ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં છે?                👉🏿આંબા ડુંગરમાં
34.ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ કઇ છે?             👉🏿બનાસ , સરસ્વતી અને રૂપેણ
35.ઉંમરગામ કયા જિલ્લામાં આવેલું છે?                  👉🏿વલસાડ
36.કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?     👉🏿પાનન્ધ્રો વીજળી પ્રોજેક્ટ
37.કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે?     👉🏿કચ્છ
38.ગાંધીનગર કઇ નદીને કાંઠે વસેલું છે?        👉🏿સાબરમતી
39.ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે?                  👉🏿33
40.ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?          👉🏿 વલસાડ
41.ગુજરાત  ભારતના કયા ભાગમાં આવેલું રાજ્ય છે?                  👉🏿પશ્ચિમ ભારતમાં
42.ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી લાંબો દરિયાકિનારો છે?           👉🏿કચ્છ
43.ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી વધુ તાલુકા છે?        👉🏿બનાસકાંઠા
44.ગુજરાતમાં કયા પ્રદેશના ઘઉં વિખ્યાત છે?        👉🏿ભાલ પ્રદેશના
45.ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઇ કયા જિલ્લામાં થાય છે?                👉🏿ખેડા
46.ગુજરાત રાજ્યની સરહદો ભારતના કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે?         👉🏿ત્રણ
47.ગુજરાતમાં મગફળીનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?                  👉🏿જૂનાગઢ
48.ગુજરાતમાં તમાકુનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?            👉🏿ખેડા
49.ગુજરાતના દરિયાકિનારાની લંબાઇ કેટલી છે?                         👉🏿1,600 કિ.મી. થી વધુ
50.ગુજરાતમાં જંગલનો મોટો વિસ્તાર કયા ભાગમાં છે?                     👉🏿દક્ષિણ ગુજરાતમાં
ગુજરાતના કેટલાક પ્રસિદ્ધ કવિ-લેખક-સાહિત્યકાર અને તેમના ઉપનામ.  
૧. જિપ્સી- કિશનસિંહ ચાવડા
૨. કલાપી- સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
૩. ઉશનસ- નટવરલાલ પંડ્યા
૪. સુન્દરમ- ત્રિભોવનદાસ લુહાર
૫. દર્શક- મનુભાઈ પંચોલી
૬. શેષ, સ્વૈર વિહારી,દ્વિરેફ - રામનારાયણ વી. પાઠક
૭. શૂન્ય- અલીખાન બલોચ
૮. બેકાર- ઈબ્રાહીમ પટેલ
૯. સેહેની- બળવંતરાય ક. ઠાકોર
૧૦. અગ્નેય- સચ્ચિદાનંદ વાત્સ્યાયન
૧૧. ચકોર- બંસીલાલ વર્મા
૧૨. ચાંદામામા- ચંદ્રવદન ચીમનલાલ મેહતા
૧૩. ધૂમકેતુ- ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીં
૧૪. કાકાસાહેબ- દત્તાત્રેય કાલેલકર
૧૫. પુનર્વસુ- લાભશંકર ઠાકર
૧૬. બેફામ- બરકતઅલી વિરાણી
૧૭. સોપાન- મોહનલાલ મેહતા
૧૮. ઉપવાસી- ભોગીલાલ ગાંધી
૧૯. સ્નેહરશ્મિ- ઝીણાભાઈ દેસાઈ
૨૦. પ્રિયદર્શી- મધુસુદન પારેખ
૨૧. સયદા- હરજી લવજી દામાણી
૨૨. બળ, મસ્ત- બાલાશંકર કંથારીયા
૨૩. કવિ કાન્ત- મણિશંકર રત્નજી ભટ્ટ
૨૪. ઠોઠ નિશાળીયો- બકુલ ત્રિપાઠી
૨૫. નિરાલા સૂર્યકાંત ત્રિપાઠી
૨૬. વનમાળી વાંકો- દેવેન્દ્ર ઓઝા
૨૭. લલિત- જમનાશંકર બુચ
૨૮. પ્રેમ ભક્તિ- કવિ ન્હાનાલાલ
૨૯. જય ભીખુ- બાલાભાઈ દેસાઈ
૩૦. પતીલ- મગનલાલ પટેલ
૩૧. મરીઝ- અબ્બાસી અબ્દુલ વલી
૩૨. વાસુકી, શ્રવણ- ઉમાશંકર જોશી
૩૩. મકરંદ- રમણભાઈ નીલકંઠ
૩૪. સૈનિક- અનંતરાય રાવળ
૩૫. સત્યમ- શાંતિલાલ શાહ
૩૬. વૈશમ્પાયન- કરસનદાસ માણેક
૩૭. સાહિત્ય પ્રિય- ચુનીલાલ શાહ
૩૮. મૂછાળી મા- ગીજુભાઈ બધેકા
✍️ બિનસચિવાલય માટે ગુજરાતી સાહિત્ય ના 50 બેસ્ટ પ્રશ્નો.
1. 'ગુજરાતનો તપસ્વી' રચના કોની છે?જવાબ: કવિ ન્હાનાલાલ
2. 'ડોલનશૈલી' નો પ્રણેતા કોણ છે?જવાબઃ કવિ ન્હાનાલાલ
3. 'ડોલનશૈલી' બીજા કયા નામે ઓળખાય છે?જવાબ: અપદ્યાગદ્ય
4. અર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય કયું છે?જવાબઃ બાપાની પીંપર
5. 'બાપાની પીંપર' કાવ્યના કવિ કોણ છે?જવાબઃ દલપતરામ
6. ફાર્બ્સવિરહ કોની કૃત્તિ છે?જવાબઃ કવિ ન્હાનાલાલ
7. પેરિલિસિસ નવલકથાના લેખક કોણ છે?જવાબઃ ચન્દ્રકાન્ત બક્ષી
8. 'એકલતાના કિનારા' નવલકથાના લેખક કોણ છે?જવાબઃ ચન્દ્રકાન્ત બક્ષી
9. 'જાતકકથા' નવલકથાના લેખક કોણ છે?જવાબઃ ચંદ્રકાન્ત બક્ષી
10. 'પડઘા ડૂબી ગયા' નવલકથાના લેખક કોણ છે?જવાબઃ ચંદ્રકાન્ત બક્ષી
11. 'વંશ' નવલકથાના લેખક કોણ છે?      જવાબઃ ચન્દ્રકાન્ત બક્ષી
12. ‘કલાપી એવોર્ડ' કયા ક્ષેત્રમાં પ્રદાન માટે અપાય છે?     જવાબઃ ગઝલ
13. 'કલાપી એવોર્ડ' કોનાં દ્વારા અપાય છે?
જવાબઃ INT આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ રિસર્ચ દ્વારા 
14. પ્રથમ કલાપી એવોર્ડ કોને આપવામાં આવ્યો?      જવાબઃ અમૃત ઘાયલ
15. કલાપી એવોર્ડ કયારથી આપવામાં આવે છે?
જવાબઃ કલાપી પુરસ્કાર દર વર્ષે ૧૯૯૭થી આપવામાં આવે છે. 
16. 2018ના વર્ષનો કલાપી એવોર્ડ કોને આપવામાં આવ્યો?       જવાબઃ રાજેશ વ્યાસ
17. 'પગરવ' ગઝલસંગ્રહ કોણે આપ્યું છે?     જવાબ: આદિલ મન્સૂરી
18. 'શૈલા મજમુદાર' નવલકથાના લેખક કોણ છે?      જવાબઃ ચિનુ મોદી
19. 'ભાવ અભાવ' નવલકથાના લેખક કોણ છે?      જવાબઃ ચિનુ મોદી
20. 'પહેલા વરસાદનો છાંટો' નવલકથાના લેખક કોણ છે?     જવાબઃ ચિનુ મોદી
21. સમગ્ર બ્રહ્માંડમાં સૌથી વધારે ઘનતા કોણ ધરાવે છે?     જવાબઃ મૃતતારો ( Black Hole )
22. ઘીની શુદ્ધતા ચકાસવા શાનો ઉપયોગ કરવામાં આવે છે?    જવાબઃ નાઇટ્રીક એસિડ
23. ચિત્રકાર બંસીલાલ વર્માનું ઉપનામ જણાવો?જવાબઃ ચકોર
24. ચરક કયા રાજાના રાજવેદ્ય હતા?જવાબઃ રાજા કનિષ્ક
25. સ્વતંત્ર ભારતનું સર્વપ્રથમ આયોજનબદ્ધ નગર કયું છે?જવાબઃ ચંદીગઢ
26. 'ગગન ખોલતી બારી' કાવ્યસંગ્રહ કોણે લખ્યો?જવાબઃ ચંદરક્ત શેઠ
27. 'નંદ સામવેદી' લલિત નિબંધસંગ્રહ કોણે લખ્યું છે?જવાબઃ ચંદ્રકાન્ત શેઠ
28. કબડ્ડીની રમત એશિયન ગેમ્સમાં ક્યારે સમાવવામાં આવી?જવાબઃ 1990
29. કેરમની રમતમાં જીત માટે સૌથી પહેલાં કેટલાં પોઇન્ટ બનાવવા પડે?જવાબઃ 29
30. 'એકતારો' ભજન સંગ્રહ કોણે આપ્યું?જવાબઃ ઝવેરચંદ મેઘાણી
31. 'રા ગંગાજળીયો' નવલકથાના લેખક કોણ છે?જવાબઃ ઝવેરચંદ મેઘાણી
32. 'ગુજરાતનો જય' નવલકથાના લેખક કોણ છે?જવાબઃ ઝવેરચંદ મેઘાણી
33. 'શાણો' કયા સાહિત્યકારનું તખલ્લુસ છે?   જવાબઃ ઝવેરચંદ મેઘાણી
34. 'શિવાજીનું હાલરડું'  ગીતસંગ્રહ કોણે લખ્યું?   જવાબઃ ઝવેરચંદ મેઘાણી
35. 'ગોલ્ડન રેડ' શબ્દ કઈ રમતનો છે?       જવાબઃ કબડ્ડી
36. 'ડુક મારવી' શબ્દ કઈ રમતનો છે?            જવાબઃ  ખોખો
37. 'બ્લોકીંગ' શબ્દ કઈ રમતનો છે?જવાબઃ વોલીબોલ
38. ઈરાની ટ્રોફી કઈ રમત માટે અપાય છે?જવાબઃ ક્રિકેટ
29. 'સિલી પોઈન્ટ' શબ્દ કઈ રમતનો છે?જવાબઃ ક્રિકેટ
40. ખોખોની સિનિયર ભાઈઓ અને બહેનોની રમતમાં બે ખૂંટ વચ્ચે કેટલું અંતર હોય છે?જવાબઃ 24 મીટર
41. 20Hz થી નીચેની આવૃત્તિઓ વાળા ધ્વનિને શું કહે છે?જવાબ: ઇન્ફ્રાસોનિક
42. 20,000Hz થી વધુ આવૃત્તિઓ વાળા ધ્વનિને શું કહે છે?જવાબઃ અલ્ટ્રાસોનિક
43. વ્યક્તિની સાંભળવાની શક્તિ શાના દ્વારા માપી શકાય છે?જવાબઃ ઓડિયોમીટર
44. કેન્સર શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો?જવાબઃ હિપ્પોક્રેટસ
45. ગૌરીશંકર સરોવર ક્યાં આવેલું છે?જવાબઃ ભાવનગર
46. નજરબાગ ક્યાં આવેલો છે?જવાબઃ વડોદરા
47. ગુજરાતનું સમુદ્ર સપાટીથી સૌથી ઊંચું સ્થળ કયું છે?જવાબઃ અસ્તમ્બા
48. ભારતનું સૌપ્રથમ સૌરઉર્જા ગામ કયું છે?જવાબઃ ખોડીયા
49. ફાગુન કયા રાજયનું લોકનૃત્ય છે?જવાબઃ બિહાર
50. 'મચા' કયા રાજયનું પ્રસિદ્ધ લોકનૃત્ય છે?જવાબઃ મધ્યપ્રદેશ
ગુજરાત નો સાંસ્કૃતિક વારસો વિષય ના બેસ્ટ પ્રશ્નો.
1. શ્રી સ્વામી વિવેકાનંદ સ્મારક ક્યાં આવેલું છે ?Ans : પોરબંદર
2. શંકરાચાર્યશ્રી શારદાપીઠ ક્યાં આવેલ છે ?Ans : દ્વારકા
3. વ્હોરાનો હજીરો ક્યાં આવેલો છે ?Ans : જામનગર
4. એક હાજર બારીવાળો રાજમહેલ ક્યાં આવેલો છે ?Ans : રાજપીપળા
5. મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી ક્યાં આવેલી છે ?Ans : અમદાવાદ
6. નવસૈયદ પીરની દરગાહ ક્યાં આવેલી છે ?Ans : નવસારી
7. મહંમદ પયગંબરનો જન્મદિવસ ક્યા નામે ઉજવાય છે ?Ans : ઈદે મિલાદ
8. અમદાવાદ ઉપરાંત ક્યા સ્થળે ભદ્રનો કિલ્લો આવેલો છે ?Ans : પાટણ
9. ગાંધર્વ સંગીત મહાવિદ્યાલય ક્યાં આવેલું છે ?Ans : અમદાવાદ
10. તણછાંઈ કાપડ સાથે કયું સ્થળ સંકળાયેલું છે ?Ans : સૂરત
11. રાણી રૂપમતીની મસ્જિદ કોણે બંધાવી હતી ?Ans : મહંમદ બેગડો
12. ગુજરાતમાં સિંધુ – સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે ?Ans : ધોળાવીરા, લોથલ
13. જાય ભિખ્ખુ એવોર્ડ ક્યા ક્ષેત્રે અપાય છે ?Ans : માનવકલ્યાણ
14. શ્રી ઝવેરચંદ મેઘાણી એવોર્ડ ક્યા ક્ષેત્રે આપવામાં આવે છે ?Ans : લોકકલા
15. ક્યા સ્થળના “સૌદાગીરી શૈલી” ના વસ્ત્રો વખણાય છે ?Ans : પેથાપુર
16. એન. સી. મહેતા ગેલેરી ક્યાં આવેલી છે ?Ans : અમદાવાદ
17. જયશંકર સુંદરી નાટ્યઘર ક્યાં આવેલું છે ?Ans : અમદાવાદ 
18. છોટા ઉદેપુરના ભીલ આદિવાસીઓની ચિત્રકલા ક્યા નામે ઓળખાય છે ?         Ans : પીઠોરા
19. ફૈયાઝ સંગીત સભાગૃહ ક્યાં આવેલું છે ?         Ans : વડોદરા
20. ક્યા મેળામાં નાગા બાવાઓ સંઘયાત્રા કરે છે ?           Ans : ભવનાથના મેળામાં
21. રિખવદેવનો જૈન મેળો ક્યા જિલ્લામાં ભરાય છે ?  Ans : ભરૂચ
22. ગણેશનું વાહન શું છે  ?     Ans : ઉંદર
23. નિષ્કામ કર્મપ્રયોગ ક્યા ગ્રંથનો શબ્દ છે ?     Ans : ભગવતગીતા
24. નાની મોટી પનોતીનું મંદિર ક્યાં આવેલું છે ?Ans : જીઓરપાટી ગામે (જિ. નર્મદા)
25. સાસુ વહુના દેરાં ક્યાં આવેલા છે ?        Ans : કાવી (જિ. ભરૂચ)
26. કયું શહેર પારસીપુરી તરીકે પણ જાણીતું હતું ?      Ans : નવસારી
27. કુબેરેશ્વર મંદિર ક્યાં આવેલું છે ?    Ans : ચાંદોદ
28. જાંબુવતીનું ભોયરું ક્યા જિલ્લામાં આવેલું છે ?     Ans : પોરબંદર
29. વિઠ્ઠલદાસ બાપોદરાનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?Ans : હવેલી સંગીત
30. અમદાવાદના સાબરમતી કિનારેના તીર્થસ્થાનોનો ઉલ્લેખ ક્યાં પુરાણમાં જોવા મળે છે ?Ans : પદ્મપુરાણ
31.માણેક કઠારીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?Ans: ખેડા જિલ્લો
32.પલ્લીનો મેળો કયાં ભરાય છે?Ans: રૂપાલ (ગાંધીનગર)
33.પલ્લીના મેળાની વિશેષતા શું છે?Ans:વરદાયિની માતાની પલ્લી પર શુધ્ધ ઘી ચડાવવામાં આવે છે
34.ગાયગોહરીનો મેળો કયાં ભરાય છે?Ans: ગરબાડા (દાહોદ)
35: ગોળગધેડાનો મેળો કયાં ભરાય છે?Ans: જેસાવાડા (દાહોદ)
36.કાત્યોકનો મેળો કયાં ભરાય છે?Ans: પાટણ
37.કાત્યોકનો મેળો શેના માટે પ્રખ્યાત છે ?Ans: ઊંટની લે–વેચ
🌐 ગુજરાતની ભૂગોળ વિષયના બેસ્ટ પ્રશ્નો બિનસચિવાલય, ફોરેસ્ટર, તલાટી મંત્રી,પંચાયત કલાર્ક વગેરે માટે ઉપયોગી
1. ધોળીધજા ડેમ ક્યાં જિલ્લામાં છે ?Ans : સુરેન્દ્રનગર
2. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે વસ્તીની ગીચતા છે ?Ans : સુરત
3. અકીકનો મોટા ભાગનો જથ્થો ગુજરાતના કયા જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે ?Ans : નર્મદા જિલ્લો
4. બનાસકાંઠા જિલ્લાના ક્યાં તાલુકામાંથી તાંબું,સીસું,જસત મળી આવે છે ?Ans : દાંતા તાલુકો
5. ધોલેરા બંદર ક્યાં જિલ્લામાં આવેલું છે ?Ans : અમદાવાદ
6. શર્મિષ્ઠા તળાવ ક્યાં શહેરમાં આવેલું છે ?Ans : વડનગરમાં
7. દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે ?Ans : રાયસણ (ગાંધીનગર)
8. ખોડિયાર બંધ કઈ નદી પર આવેલ છે ?Ans : શેત્રુંજી નદી પર
9. ગુજરાતની પ્રથમ રિફાઇનરી કઈ છે ?Ans : કોયલી
10. ગુજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે ?Ans : તાપી નદી
11. ગુજરાતનો પ્રથમ નેશનલ પાર્ક કયો છે ?Ans : ગીર નેશનલ પાર્ક
12. ગુજરાતનો સૌથી મોટો નેશનલ પાર્ક કયો છે ?Ans : ગીર નેશનલ પાર્ક
13. મહાબળેશ્વર ટેકરીમાંથી કઈ નદી નીકળે છે ?Ans : કુષ્ણા નદી
14. બરહ્મગીરી પર્વતમાળામાંથી કઈ નદી નીકળે છે ?Ans : કાવેરી નદી
15. ખીણમાંથી પસાર થતી નદીઓ કઈ કઈ છે ?Ans : નર્મદા | તાપી | દામોદર 
16. તાપી નદી ક્યાંથી નીકળે છે ?Ans : મહાદેવની ટેકરીમાંથી
17. બરડો અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?Ans : પોરબંદર
18. પાણીયા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?Ans : અમરેલી
19. મિતિયાલા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?Ans : અમરેલી
20. બરડીપાડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?Ans : ડાંગ
21. સુરખાબનગર અભયારણ્ય કયા આવેલું છે ?Ans : કચ્છના મોટા રણમાં
22. ઘુડખર અભયારણ્ય કયા આવેલું છે ?Ans : કચ્છના નાના રણમાં
23. ઘોરાડનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?Ans : કચ્છ
24. " ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ " તરીકે ક્યુ પક્ષી ઓળખાય છે ?Ans : ઘોરાડ
25. હળવદ તાલુકા ક્યાં જિલ્લા માં આવેલો છે  ?Ans : મોરબી
26. અમદાવાદ પાસે ક્યુ સ્થળ ઓટો હબ તરીકે વિકસી રહ્યું છે ? Ans : સાણંદ
27. નીચેના માંથી ક્યાં શહેર માં કૃષિ યુનિવર્સિટી નથી  ? Ans : જામનગર 
28. ક્યાં અખાત ને ગુજરાત ના શહેર નું નામ આપ્યું છે ?Ans : ખંભાત 
29. ચિત્રકાર રાજા રવિ વર્મા ના ચિત્રો નો સંગ્રહ ક્યાં શહેર માં છે ? Ans : વડોદરા
30. ધોળીધજા ડેમ ક્યાં જિલ્લામાં છે ?Ans : સુરેન્દ્રનગર
31. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે વસ્તીની ગીચતા છે ?Ans : સુરત
32. અકીકનો મોટા ભાગનો જથ્થો ગુજરાતના કયા જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે ?Ans : નર્મદા જિલ્લો
33. બનાસકાંઠા જિલ્લાના ક્યાં તાલુકામાંથી તાંબું,સીસું,જસત મળી આવે છે ?Ans : દાંતા તાલુકો
34. ધોલેરા બંદર ક્યાં જિલ્લામાં આવેલું છે ?Ans : અમદાવાદ
35. શર્મિષ્ઠા તળાવ ક્યાં શહેરમાં આવેલું છે ?Ans : વડનગરમાં
36. દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે ?Ans : રાયસણ (ગાંધીનગર)
37. ખોડિયાર બંધ કઈ નદી પર આવેલ છે ?Ans : શેત્રુંજી નદી પર
38. ગુજરાતની પ્રથમ રિફાઇનરી કઈ છે ?Ans : કોયલી
39. ગુજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે ?Ans : તાપી નદી
40. ચાંદોદ કઈ નદીના કિનારે આવેલ છે ?Ans : નર્મદા
➡️ ગુજરાત નો ઇતિહાસના 50 વનલાઈનર
1. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?Ans : 28 ડિસેમ્બર1885
2. 20 જુલાઈ 1905માં રોજ બંગાળના ભાગલાની જાહેરાત કોણે કરી હતી ?Ans : લોર્ડ કર્ઝેન
3. "શોક દિન" તરીકે  ક્યારે ઉજવવામાં આવ્યો હતો ?Ans : 16 ઓકટોબર, 1905
4. ગાંધીજીએ "ડુંગળી ચોર" નું ઉપનામ કોને આપ્યું હતું ?Ans : મોહનલાલ પંડ્યા
5. અમદાવાદ ખાતે ક્યાં વાઇસરોય પર બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા ?Ans : લોર્ડ મિન્ટો
6. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ કયાં થયો હતો ?Ans : માંડવી (કચ્છ)
7. અંગ્રેજ સરકાર સામે લડવાવાળી પહેલી વિરાગનાં કોણ હતી ?Ans : રાણી ચેન્નમ્માં
8. ભારતમાં વિદેશી કાપડની હોળી કરનાર પહેલા વ્યક્તિ કોણ હતા ?Ans : વિનાયક દામોદર સાવરકર
9. સાર્જન્ટ ટેલરને ગોળી મારીને કોણ ભાગી ગયું હતું ?Ans : દુર્ગાભાભી
10. "સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને  જંપીસ " આ સૂત્ર કોણે આપ્યું હતું ?
Ans : બાળ ગંગાધર તિલક
11. બાળ ગંગાધર તિલકને કયું કયું નામ આપીને બિરદાવ્યા હતા ?Ans : લોકમાન્ય
12. ગાંધીજીની સમાધીનું નામ શું છે ?Ans : રાજઘાટ (દિલ્હી)
13. પ્રવાસી ભારતીય દિવસ તરીકે ક્યારે ઉજવવામાં આવે છે ?Ans : 9 જાન્યુઆરી
14. સાબરમતી આશ્રમની સ્થાપના કોણે કરી હતી ?Ans : ગાંધીજીએ
15. ગાંધીજી આશ્રમમાં ક્યાં નામના મકાનમાં રહેતા હતા ?Ans : હ્રદયકુંજ
16. ઇ.સ.1917માં ગુજરાત સભાનું અધિવેશન ક્યાં ભરાયું હતું ?Ans : ગોધરા
17. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ ક્યારે કરી હતી ?Ans : 18 ઓકટોબર, 1920
18. અસહકાર આંદોલનનો પ્રારંભ ક્યારે થયો હતો ?Ans : 1 ઓગસ્ટ,1920
19. ખેડા સત્યાગ્રહની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?Ans : 22 માર્ચ , 1918
20. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં કેટલા વર્ષ સુધી રોકાયા હતા ?Ans : 21 વર્ષ
21. "ઇન્ડિયન હોમરુલ સોસાયટી" ની સ્થાપના કોણે કરી હતી ?Ans : શ્યામજી કૃષ્ણ વર્મા
22. સૌપ્રથમ વાર મેડમ કામાએ હિન્દનો રાષ્ટ્રધ્વજ ક્યાં ફરકાવ્યો હતો ?      Ans : જર્મનીમાં
23. કોના સુચનથી "શોક દિન"ને  "એકતા દિવસ" તરીકે પણ ઉજવવામાં આવ્યો ?Ans : રવીન્દ્રનાથ ટાગોર
24. ઇ.સ. 1907 માં 23મુ અધિવેશન ક્યાં ભરાયું હતું ?    Ans : સુરત
25. ભારતની આઝાદી પહેલ 56 અધિવેશનો થયા હતા તેમાં ગુજરાતમાં કેટલા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું ?                             Ans : 4 અધિવેશન
26. દિલ્હીમાં ગાંધીજીને ગોળી કોણે મારી હતી ?                     Ans : નથુરામ ગોડસે
27. સાબરમતી આશ્રમમાં આવેલ "ગાંધી સ્મારક સંગ્રહાલય" નું ઉદઘાટન કોણે કર્યું હતું ?      
Ans : પંડિત જવાહરલાલ નહેરુ   
28. અંગ્રેજોએ ગાંધીજીને કયો ખિતાબ આપ્યો હતો ?           Ans : કેસર - એ - હિન્દ
29. ગાંધીજી દ્વારા ભારતમાં ચલાવેલ પ્રથમ વાસ્તવિક ખેડૂત આંદોલન કયું હતું ?       Ans : ખેડા સત્યાગ્રહ
30. "અખિલ ભારત ગુજરાત કોલેજ દિવસ" તરીકે ક્યારે ઉજવવામાં આવ્યો ?        Ans : 30 જાન્યુઆરી, 1929 
31. ભારતમાં ક્યાં દિવસે બંધારણ અમલમાં આવ્યું હતું ?                Ans : 26 જાન્યુઆરી 
32. ગાંધીજીએ મીઠાના કાયદાનો સવિનય  ભંગ કરવા આંદોલન દરમ્યાન કઈ પદયાત્રા યોજી હતી ?
Ans : દાંડીકૂચ 
33. દાંડીકુચની શરૂઆત ક્યારે થઈ હતી ?                     Ans : 12 માર્ચ , 1930
34. "મારો જન્મ બ્રિટિશ સામ્રાજ્યનો નાશ કરવા માટે થયો છે , અને હું કાગડા કુતરાના મોત મરીશ  પણ સ્વરાજ લીધા વિના આ આશ્રમમાં પગ મુકવાનો નથી"  આ પ્રતિજ્ઞા ગાંધીજીએ ક્યાં કરી હતી ?
Ans : સાબરમતી આશ્રમ (પ્રાથના સભામાં)
35. ગાંધીજી પોતાના કેટલા સાથીઓ સાથે સત્યાગ્રહ આશ્રમથી દાંડી જવા નીકળ્યા હતા ?             Ans : 78 
36. ગાંધીજી ક્યાં દિવસે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો ?          Ans : 6 એપ્રિલ, 1930  
37. દાંડીકૂચને યાત્રાને "નેપોલિયન ની પેરિસ માર્ચ" સાથે કોણે સરખાવી હતી ?            Ans : સુભાષચંદ્ર બોઝ
38. દાંડીકૂચને "મહાભિનીષ્કમણ" સાથે કોણે સરખાવી ?           Ans : મહાદેવભાઈ દેસાઈએ
39. ગાંધી-ઇરવીન કરાર ક્યારે થયો હતો ?                 Ans : 5 માર્ચ, 1931 
40. બ્રિટિશ સરકારે ભારતની બંધારણીય સમસ્યાનો નિકાલ લાવવા માટે કેટલી ગોળમેજી પરિષદનું આયોજન કર્યું હતું ?                 Ans : 3
41. ગાંધીજીને "અર્ધનંગા ફકીર" કોણે કહ્યું હતું ?              Ans : ફેંક મોરેસે 
42. ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરની ઉપમા આપી હતી ?                Ans : ઝવેરચંદ મેઘાણી
43. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 52મુ અધિવેશન ક્યાં ભરાયું હતું ?           Ans : હરિપુરા (સુરતમાં) 
44. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ કરવા માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે કોની પંસદગી કરી ?   .
Ans : વિનોબા ભાવે
45. "કરેંગે યા મરેગેં, લેકિન આઝાદી લેકે હી રહેંગે" આ સૂત્ર પ્રજાને કોણે આપ્યું ?          Ans : ગાંધીજીએ
46. સૌરાષ્ટ્રમાં કુલ નાના મોટા કેટલા રજવાડાઓ હતા ?           Ans : 222
47. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?                   Ans : ઉછગરાય ઢેબર
48. ભારતની આઝાદી પછી દીવ,દમણ અને દાદરા નગર હવેલી પર કોણ શાસન કરતું હતું ?   Ans : પોર્ટુગીઝ
49. જૂનાગઢ ક્યા દિવસે સ્વતંત્ર થયું હતું ?                            Ans : 9 નવેમ્બર, 1947
50. આરઝી હકુમતના પ્રમુખ કોણ હતા ?      Ans : શામળદાસ ગાંધી

🔘ગુજરાતનાં 23 અભયારણ્ય દરેક પરીક્ષામાં પુછાતો પ્રશ્ન🔘
➖➖➖➖➖➖➖➖➖➖➖
◆કચ્છ જિલ્લો:-
1.નારાયણ સરોવર પક્ષી (ચિંકારા) અભયારણ્ય, તાલુકો-લખપત
2.કચ્છ ઘોરાડ અભયારણ્ય, તાલુકો-અબડાસા
3.સુરખાબનગર પક્ષી અભયારણ્ય, તાલુકો-રાપર (ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય)
◆બનાસકાંઠા જિલ્લો:-4.જેસોર રીંછ અભયારણ્ય. તાલુકો-ધાનેરા
5.બાલારામ રીંછ અભયારણ્ય. તાલુકો-પાલનપુર
◆મહેસાણા:-      6.થોળ પક્ષી અભયારણ્ય. તાલુકો-કડી
◆પંચમહાલ:-  7.જાંબુઘોડા રીંછ અભયારણ્ય. તાલુકો-જાંબુઘોડા
◆દાહોદ:-       8.રતનમહાલ રીંછ અભયારણ્ય. તાલુકો-લીમખેડા
◆નર્મદા:-      9.ડૂમખલ/સૂરપાણેશ્વર રીંછ અભયારણ્ય. તાલુકો- દેડિયાપાડા
◆ડાંગ:-10.પૂર્ણા / બરડીપાડા અભયારણ્ય
◆અમદાવાદ - સુરેન્દ્રનગર:-11.નળ સરોવર પક્ષી અભયારણ્ય. તાલુકો-લખતર , જિલ્લો- સુરેન્દ્રનગર અને તાલુકો- સાણંદ, જિલ્લો-અમદાવાદ.
◆સુરેન્દ્રનગર12.ઘૂડખર અભયારણ્ય તાલુકો-ધ્રાંગધ્રા
◆અમરેલી        13.પનિયા અભયારણ્ય તાલુકો-ધારી           14.મિતિયાલા અભયારણ્ય
◆ગીર-સોમનાથ     15.ગીર અભયારણ્ય. તાલુકો-ઉના
◆જૂનાગઢ   16.ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય. તાલુકો-જૂનાગઢ
◆પોરબંદર
17.પોરબંદર પક્ષી અભયારણ્ય. તાલુકો - પોરબંદર (ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય 0.09 ચો.કિમી.)
18.બરડા અભયારણ્ય. તાલુકો-રાણાવાવ
◆રાજકોટ     19.હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય. તાલુકો-જસદણ
◆દેવભૂમિ દ્વારકા      20.દરિયાઈ અભયારણ્ય (પિરોટન) તાલુકો-ઓખામંડળ
21.મહાગંગા પક્ષી અભયારણ્ય. તાલુકો-કલ્યાણપુર
◆જામનગર                          22.ખીજડિયા પક્ષી અભયારણ્ય તાલુકો-જોડિયા
◆મોરબી                           23.રામપરા પક્ષી અભયારણ્ય. તાલુકો-વાંકાનેર
●ગેમ રિઝર્વ/કન્ઝર્વેશન રિઝર્વ:-➖          છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ, જિલ્લો-કચ્છ
ગુજરાતી ભાષાની જાણીતી પંક્તિ અને તેના લેખકો આટલું કરો એટલે 2 માર્ક ફાઇનલ📗
1.ભાષાને શું વળગે ભૂર,રણમાં જે જીતે તે શુર.                               ✍️અખો     
2.મને એ જોઇને હસવું હજારો વાર આવે છે,
પ્રભુ ! તારા બનાવેલા તને આજે બનાવે છે.                                  ✍️હરજી લવજી દામાણી    
3.જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની,                     ✍️કવિ કલાપી   
4.યા હોમ કરીને પડો,ફતેહ છે આગે.                                              ✍️કવિ નર્મદ     
5.અમને નાખો જિંદગીની આગમાં,    આગને પણ  ફેરવીશું બાગમાં.....        ✍️શેખાદમ આબુવાલા     
6.હેજી તારા આંગણીયે કોઈ આવે તો    એને આવકારો  મીઠો આપજે રે......    ✍️દુલા કાગ     
7.ઉપરવાળી બેંક બેઠી છે આપની માલામાલ;
 આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ.        ✍️મકરંદ દવે   
  8.હું માનવી માનવ થાઉં તો ધણું.            ✍️સુન્દરમ્   
  9.જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.             ✍️અરદેશર ખબરદાર   
  10.જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત અરુણું પ્રભાત.        ✍️કવિ નર્મદ   
  11.જ્યાં સુધી ગુજરાતી ભાષાને ને હું ઉચ્ચ સ્થાન પર નહી મુકુ ત્યાં સુધી હું પાધડી નહીં બાંધુ.      ✍️ પ્રેમાંનદ 
12.ગુણવંતી ગુજરાત,અમારી ગુણવંતી ગુજરાત નમીએ 
નમીએ માત,અમારી ગુણવંતી ગુજરાત.        ✍️કવિ અરદેશર ખબરદાર
13.મળતાં મળી ગઈ મોંધેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે.     ✍️ઉમાશંકર જોશી     
14.ધન્હો ! ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણીયન ગુર્જર-દેશ    ✍️ન્હાનાલાલ     
15.હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.   ✍️કલાપી     
16.જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ !         ✍️કવિ બોટાદકર    
 17.રામ રાખે તેમ રહીએ,ઓધવજી રામ રાખે તેમ રહીએ..        ✍️મીરાંબાઈ    
 18.જીવન અંજલી થાજો ! મારું જીવન અંજલી થાજો,ભૂખ્યા કાજે ભોજન બનજો,તરસ્યાનું જળ થાજો.   
     ✍️કરસનદાસ માણેક 
19.છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ ! સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ !               ✍️ઝવેરચંદ મેધાણી 
20.રે પંખીડા ! સુખથી ચણજો,ગીતવા કાઈ ગાજો,શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો.  ✍️કવિ કલાપી 
21.હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો?     ✍️દલપતરામ 
22.તુજ મહેફિલમાં સૌને નોતરજે જમને અશ્રુનો થાળ એકલો.        ✍️ કવિ કલાપી 
23.આવે છે મને યાદ દિવસરાત ખુદાની લાગે છે હવે જિંદગી સોગાત ખુદાની.    ✍️બરકત વિરાણી 
24.રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?            ✍️અમૃત ધાયલ  
25.ત્રણ વાનાં મુજને મળ્યાં, હૈયું,મસ્તક, હાથ; બહુ આપી દીધું નાથ, જા,ચોથું નથી માગવું .  ✍️ઉમાશંકર જોશી 
26.સિંહને શસ્ત્ર શાં ! અને વીરને મુત્યુ શાં !                    ✍️કવિ ન્હાનાલાલ
27.ભરત ભૂમિની ગુણવંતી લધુ પુણ્યવતી રસભૂમિ સત્યાગ્રહની કર્મભૂમિતું,
ઝઝૂમીએ જહાં ધૂમી જય ગાન ગજવના માન ! તુજને વંદન જય ગુજરાત                  ✍️બચુભાઈ રાવત 
28.મંગલ મંદિર ખોલો ! દયામય મંગલ મંદિર ખોલો !          ✍️નરસિંહરાવ દિવેટિયા 
29.બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું નિખાલસ પ્રેમથી પારો જગત,તો ઝેર પી જાશ   
✍️ગની દહીંવાલા   
30.વ્યક્તિ મટી બનું હું વિશ્વમાનવી.          ✍️ઉમાશંકર જોશી 
31.મારા નયણામાંની આળસ રે ન નીરખ્યા હરિને જરી એક મટકુ ન માંડ્યું રે,ન ઠરિયા ઝાંખી કરી.             
       ✍️ન્હાનાલાલ 
32.સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે,સૌદર્ય પામવા માટે સુંદર બનવું પડે.                         ✍️કલાપી    
  33.વૈષ્ણવજન તો તેને રે કહીએ......      ✍️નરસિંહ મહેતા 
34.એક મુરખને એવી ટેવ,પત્થર એટલા પૂજે દેવ....        ✍️અખો 
35.હરિનો માર્ગ છે શૂરાનો,નહીં કાયરનું કામ જો ને .         ✍️પ્રીતમ 
36.શ્યામ રંગ સમીપે ન જાઉં,                   ✍️દયારામ   
  37.મેરૂ રે ડગેને જેનાં મનના ડગે....                     ✍️ગંગાસતી 
    38.વ્રજ વહાલું રે,વૈકુંઠ નહીં આવું,       ✍️દયારામ    
 39.અંધેરી નગરી ને ગંડુ રાજા....   ✍️દલપતરામ     
40.આ વાધને કરૂણ ગાન વિશેષ ભાવે...     ✍️નરસિંહરાવ દિવેટિયા
41.નિશાન ચૂફ માફ નહી નીચું નિશાન..         ✍️બ.ક.ઠાકર  
  42.મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે.     ✍️કરસનદાસ માણેક 
43.માનવી ભૂંડો નથી,ભૂખ ભૂંડી છે,           ✍️પન્નાલાલ પટેલ 
44.ઈંધના વીણવા ગઈતી મોરી સહિયર,       ✍️રાજેન્દ્ર શાહ
45.પાન લીલુ જોયું ને તમે યાદ આવ્યા,જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,એક તરણું કોળ્યું ને તને 
યાદ આવ્યા.       ✍️હરીન્દ્ર દવે 
46.મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...       ✍️રાવજી પટેલ 
47.ઉંબરે ઉભી સાંભળું રે બોલ વાલમ...        ✍️મણિલાલ દેસાઈ
48.શોધતો હતો ફૂલને ફોરમ શોધવી હતી..    ✍️ચંદ્રકાન્ત શેઠ
🔘 ગુજરાતની ભૂગોળના બેસ્ટ પ્રશ્નો.      
♻️અમૂલ ડેરી ક્યાં આવેલી છે?— આણંદમાં
♻️પારસીઓનું કાશી’ તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે?— ઉદવાડા
♻️નારાયણ સરોવર ક્યાં આવેલું છે?— કચ્છ
♻️અલંગ કયા જિલ્લામાં આવેલું છે?— ભાવનગર
♻️અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે?— બનાસકાંઠા
♻️ઇફ્કો’ ખાતરનું કારખાનુ ક્યાં છે?   — કલોલમાં
♻️કડાણા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?— મહી
♻️ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં છે?— આંબા ડુંગરમાં
♻️ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ કઇ છે?— બનાસ , સરસ્વતી અને રૂપેણ
♻️ઉંમરગામ કયા જિલ્લામાં આવેલું છે?— વલસાડ
♻️કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?— પાનન્ધ્રો વીજળી પ્રોજેક્ટ
♻️કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે?— કચ્છ
♻️ગાંધીનગર કઇ નદીને કાંઠે વસેલું છે?—  સાબરમતી
♻️ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે?    —33
♻️ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— વલસાડ
♻️ગુજરાત  ભારતના કયા ભાગમાં આવેલું રાજ્ય છે?— પશ્ચિમ ભારત
♻️ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી લાંબો દરિયાકિનારો છે?— કચ્છ
♻️ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી વધુ તાલુકા છે?— બનાસકાંઠા
♻️ગુજરાતમાં કયા પ્રદેશના ઘઉં વિખ્યાત છે?— ભાલ પ્રદેશના
♻️ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઇ કયા જિલ્લામાં થાય છે?— ખેડા
♻️ગુજરાત રાજ્યની સરહદો ભારતના કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે?— ત્રણ
♻️ગુજરાતમાં મગફળીનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— જૂનાગઢ
♻️ગુજરાતમાં તમાકુનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— ખેડા
♻️ગુજરાતના દરિયાકિનારાની લંબાઇ કેટલી છે?— 1,600 કિ.મી. થી વધુ
♻️ગુજરાતમાં જંગલનો મોટો વિસ્તાર કયા ભાગમાં છે?— દક્ષિણ ગુજરાતમાં
♻️ગુજરાતમાં ‘લીલી નાઘેર’ નો પ્રદેશ કયો કહેવાય છે?— ચોરવાડનો પ્રદેશ
♻️ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?— અમદાવાદ
♻️તારંગા પર્વત ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?— મહેસાણા
♻️સાપુતારા ગિરિનગર ગુજરાતના કયા જિલ્લામાં છે?— ડાંગ
♻️ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ  સૌથી મોટો જિલ્લો કયો છે?— કચ્છ
♻️ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે?    — મોઢેરામાં
♻️ધરોઇ યોજના કઇ નદી પર છે?       — સાબરમતી
♻️ગુજરાતમાં અકીકનો ઉદ્યોગ કયા શહેરમાં છે?     — ખંભાતમાં
♻️ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કયા જિલ્લામાં પડે છે?— વલસાડ જિલ્લો
♻️ગુજરાતમાં ઓછામાં ઓછો વરસાદ કયા જિલ્લામા પડે છે?— કચ્છ જિલ્લો
♻️ગુજરામાં કયા વિસ્તારની ભેંસ પ્રખ્યાત છે?— જાફરાબાદી
♻️ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે?— 10
♻️ગુજરાતમાં કયા જિલ્લામાં સાગ લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે?— વલસાડ
♻️ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે?— મોરબી
♻️ટાઇલ્સ બનાવવાની સૌથી વધુ ફેક્ટરીઓ  કયા શહેરમાં છે?— મોરબી
♻️લિગ્નાઇટ કયા જિલ્લાઓમાંથી નીકળે છે?       — કચ્છ અને ભરુચમાંથી
♻️ગુજરાતની સૌથી લાંબી નદી કઇ છે?         — સાબરમતી
♻️સીદી સૈયદની જાળી કયા શહેરમાં છે?— અમદાવાદમાં
♻️કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં થાય છે?— જૂનાગઢ
♻️ચોરવાડનું વિહારધામ કયા જિલ્લામાં છે?—જૂનાગઢ
♻️છોટાઉદેપુર કયા જિલ્લામાં આવેલું છે?— વડોદરા
♻️ઘુડખર નામે ઓળ્ખાતા જંગલી ગધેડા ક્યાં જોવા મળે છે?— કચ્છના નાના રણમાં
♻️સુરખાબ પક્ષીઓ કયા જિલ્લામાં જોવા મળે છે?— કચ્છ
♻️આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે છે?— અંબાજીમાં
♻️ડાકોર કયા જીલ્લામાં આવેલું છે?                  — ખેડા
♻️ડાકોરમાં શાનું મંદિર છે?                         — રણછોડરાયજીનું મંદિર
♻️દમાણ અને દીવને કોણ છૂટા પાડે છે?— ખંભાતનો અખાત
♻️પાવાગઢ કયા જિલ્લામાં આવેલું છે?       — પંચમહાલ
♻️બરડો ડુંગર ક્યાં આવેલો છે?       — જામનગરમાં
♻️ગુજરાતનો ઉંચામાં ઉંચો પહાડ કયો છે?      — ગિરનાર
♻️મગફળીનો પાક કયા વિસ્તારમાં સૌથી વધુ થાય છે?      — સૌરાષ્ટ્રમાં
♻️બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?     — પાલનપુર
♻️મચ્છુ ડેમ તૂટવાની દુર્ઘટના કયા શહેર સાથે સંબંધિત છે?     — મોરબી
♻️આયના મહેલ ક્યાં આવેલો છે?           — ભુજ
♻️રાણી સિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે?— અમદાવાદ
♻️દાદા હરિની વાવ ક્યાં આવેલી છે?       — અમદાવાદ
♻️ગુજરાતનું એકમાત્ર મુક્ત બંદર કયું છે?— કંડલા
♻️પાટણ કઇ નદી પર વસેલું છે?    — સરસ્વતી
♻️ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઇ હતી?— 1 મે,1960
♻️તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?— સુરેન્દ્રનગર
♻️ગુજરાતનો વિસ્તાર આશરે કેટલા ચોરસ કિ.મી. છે?— 1,96,024
♻️મીઠું પકવવામાં ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?— પહેલું
♻️વેળાવદર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?— ભાવનગર
🔘 ગુજરાતની ભૂગોળના બેસ્ટ પ્રશ્નો.      
1)મોઢેરા કઈ નદી કિનારે આવેલું છે ?➡પુષ્પાવતી
2)અશોકનો શિલાલેખ કયા શહેર માં છે ?➡જૂનાગઢમાં
3)સાક્ષરભૂમિ તરીકે કયા સ્થળ ને ઓળખવામાં આવે છે ?➡નડિયાદ
4)પારસી તીર્થો સંજાણ અને ઉદવાડા ક્યાં જિલ્લામાં આવેલા છે ?➡વલસાડ
5)એશિયાની સૌથી મોટી ડેરી કઈ છે ?➡આણંદની અમુલ ડેરી 
6)હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળેલ છે ?➡ધોળાવીરા(કચ્છ)
7)સોમનાથ કઈ નદી કિનારે આવેલું છે ?➡હિરણ
8)ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે ?➡વૌઠાનો મેળો
9)કયું સ્થળ સાત નદીઓનું સંગમ સ્થળ તરીકે ઓળખાય છે ?➡વૌઠા
10)ટંકારા શાને માટે જાણીતું છે ?➡સ્વામી દયાનંદની જન્મભૂમી 
11))સાળંગપુર હનુમાનજીનું મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે ?➡બોટાદ
12)ક્યાં સ્થળને શિક્ષણનગરી તરીકે ઓળખવામાં આવે છે ?➡વલ્લભવિદ્યાનગર
13)મહેલોનું શહેર કોને કહેવામાં આવે છે ?➡વડોદરા
14)સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે ?➡ડાંગ
16)લકી સ્ટુડિયો કયા આવેલ છે ?➡હાલોલમાં
17)કીર્તિમંદિર એ શું છે ?➡પોરબંદરમાં આવેલ ગાંધીજીનું સ્મારક 
18)ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે ?➡મોરબી
19)ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં આવેલો છે ?➡આંબા ડુંગરમાં 
20)કચ્છનો લિગ્નાઈટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ ક્યાં નામે જાણીતો છે ?➡પાનન્ધ્રો વીજળી પ્રોજેક્ટ 
21)આરસની ખાણ ગુજરાતમાં ક્યાં સ્થળે  છે?➡અંબાજી
22)ક્યાં બંદર પર જહાજો ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે ?➡અલંગ અને સચાણા
23)ગુજરાતમાં સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં સ્થળે છે ?➡લાંબા(દ્વારકા)
24)ગુજરાતનું સૌથી મોટું સરદાર સ્ટેડિયમ ક્યાં આવેલું છે ?➡અમદાવાદ
25)ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન(GNFC) નું મથક ક્યાં આવેલું છે ?➡ભરૂચ 
26)ગુજરાતનુંસૌથી મોટું વિદ્યુતમથક કયું છે ?➡ધુવારણ
27)ગુજરાતનું સૌથી મોટું તેલક્ષેત્ર કયું છે ?➡અંકલેશ્વર
28)બારડોલી કયા  ઉદ્યોગનું મોટું કેન્દ્ર બન્યું છે ?➡ખાંડ
29)ક્યાં જિલ્લાને સૌથી વધુ ૧૪ તાલુકા છે ?➡બનાસકાંઠા
30)ગુજરાતનું અંતરરાષ્ટ્રીય હવાઈમથક કયું છે ?➡સરદારપટેલ આ. હવાઈ મથક, અમદાવાદ
31)GIDC નું મુખ્યમથક ક્યાં આવેલુ છે ?➡અમદાવાદ
32)ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) નું મથક ક્યાં આવેલું છે ?➡અમદાવાદ
33)GSFC નું કારખાનું ક્યાં આવેલું છે ?➡બાજવા
34)ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?➡નર્મદા
35)ભેજવાળા જંગલો સૌથી ક્યાં જિલ્લામાં છે?➡ડાંગ અને સુરત 
36)ક્યાં પ્રદેશમાં મેનગ્રોવ જંગલો જોવા મળે છે ?➡કચ્છના દરિયા કિનારે
37)ગુજરાતનો સૌથી ઉંચો ડુંગર કયો છે ?➡ગીરનાર
38)પિરોટન નામે પરવાળાનો ટાપુ ક્યાં આવેલા છે ?➡જામનગર નજીક કચ્છના અખાતમાં 
39)ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે ?➡સાપુતારા
40)કોને કંઠીનું મેદાન કહે છે ?➡કચ્છના સમુદ્રકિનારા નજીક આવેલ મેદાનને 
41)દૂધ માટે કઈ ગાયો જાણીતી છે ?➡ગીર અને કાંકરેજી 
42)સૌરાષ્ટ્રની કઈ ભેંસો વધુ દૂધ માટે જાણીતી છે ?➡જાફરાબાદી
43)ડેરી વિકાસ કોર્પોરેશનની સ્થાપના ક્યાં કરવામાં આવેલી છે ?➡ગાંધીનગર
44)શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવાની રિફાઇનરી ક્યાં આવેલી છે ?➡વેરાવળ
45)આયુર્વેદ યુનિવર્સીટીનું મુખ્યમથક ક્યાં આવેલું છે ?➡જામનગર
46)ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે ?➡વધઈ
47)ટાઈલ્સ બનાવવાની સૌથી વધુ ફેકટરીઓ ગુજરાતમાં ક્યાં સ્થળે આવેલી છે ?➡મોરબી
48)ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ક્યાં જિલ્લામાં પડે છે ?➡કચ્છ
49)ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ ક્યાં જિલ્લામાં થાય છે ?➡ખેડા
50)પાતાળ કુવાઓની સૌથી વધુ સંખ્યા ક્યાં જિલ્લામાં છે ?➡મહેસાણા
🔘 ગુજરાતની ભૂગોળના બેસ્ટ પ્રશ્નો.      
1. વૌઠાનો મેળો કયા તાલુકામાં ભરાય છે?➡ધોળકા
2. બાજરીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે ?➡બનાસકાંઠા
3. વિશ્વામિત્રી નદી કયાથી નીકળે છે ?➡પાવાગઢના ડુંગરમાંથી
4. મુક્તેશ્વર બંધ કઈ નદી પર છે ?➡સરસ્વતી
5. જૈન તીર્થસ્થળ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ?➡કચ્છ
6. ગુજરાતમાં જામફળ અને દાડમ માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ?➡ભાવનગર
7. ભારતમાં ફ્લોરસ્પારના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે ?➡પ્રથમ
8. કચ્છના નાના રણમાં અને નળ સરોવર વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે?➡ઝાલાવાડ
9. સિક્કા અને રાણાવાવ કયા ઉદ્યોગ માટે જાણીતાં છે ?➡સિમેન્ટ
10. શેઢી નદી કયાથી નીકળે છે ?➡ધામોદના ડુંગરમાંથી
11. શામળાજી મંદિરમાં કયા દેવની મૂર્તિ છે ?➡વિષ્ણુ
12. આરસુરનો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?➡બનાસકાંઠા
13. રાજપીપળા પાસેનો કયો ધોધ જાણીતો છે ?➡શૂરપાણેશ્વર
14. ગોપનાથ મહાદેવ નું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?ભાવનગર
15. ચરોતર કઈ બે નદીઓ વચ્ચે આવેલો પ્રદેશ છે ?મહી અને શેઢી
16. કયા વૃક્ષના પાનમાંથી પડિયાં પતરાળા તૈયાર કરવામાં આવે છે ?➡ખાખરા
17. સૌરાષ્ટ્રની દક્ષિણે કયો દ્વિપ આવેલો છે ?➡દીવ
18. જૂનાગઢ આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?➡સોરઠ
19. ગુજરાતમાં સૌથી મોટો મહેલ કયો છે ?➡લક્ષ્મી વિલાસ પેલેસ , વડોદરા
20. દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક કયું છે ? ખંભાળીયા
21. ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ છે?➡બનાસ,સરસ્વતી,રૂપેણ
22. રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર કયા આવેલ છે ?➡જૂનાગઢ
23. પૂર્ણ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે ?➡ડાંગ
24. કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે ?➡મુંદ્રા
25. જખૌ બંદર કયા જિલ્લામાં આવેલું છે ?➡કચ્છ
26. રંગ-રસાયણોનું કેન્દ્ર એવું અતુલ કઈ ટેકરીઓમાં આવેલ છે ?પારનેરાની ટેકરીઓમાં
27. સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે ?➡હિરણ
28. હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર કયા આવેલ છે ?➡વડનગર
29. અંબિકા અને પૂર્ણા નદી કયા સમુદ્રને મળે છે?➡અરબી સમુદ્રને
30. ગુજરાતમાં કયા સ્થળે કાળિયાર હરણ જોવા મળે છે ?➡વેળાવદર (ભાવનગર)
31. વણાકબોરી ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?➡મહી નદી પર
32. ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?➡જામનગર
33. ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠ કયા આવેલી છે?➡સાપુતારા
34. ગુજરાતનો કયો જિલ્લો પહેલા નવાનગર તરીકે ઓળખાતો હતો ?➡જામનગર
35. ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલ છે ?➡નર્મદા (ભરૂચ)
36. બરડો ડુંગરના સૌથી ઊંચા ડુંગરનું નામ શું છે?➡આભપરા
37. ડુમ્મસ કયા જિલ્લામાં આવેલું છે ?➡સુરત
38. કઈ ટેકરીઓ વચ્ચે અંબાજીનું યાત્રાધામ આવેલું છે ?➡આરાસુરની
39. ગાંધીધામ કંડલા-પઠાણકોટ હાઇવે જે 8-A હતો તેનો નવો નંબર શું છે ? ➡         141
40. મીઠાના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયા નંબરે છે ?    ➡ પ્રથમ

🎭 ગુજરાતમાં બોલાતી વિવિધ બોલીઓ🎭

🤹🏻‍♂ આંબુડી ➖ સુરત જિલ્લાના ઉમરપાડામાં અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં 
🤹🏻‍♂ બહુરૂપી ➖ અમદાવાદ, સુરત, વડોદરા વગેરે જિલ્લાઓમાં 
🤹🏻‍♂ ભાંતુ ➖ જ્યા છારા જાતિના લોકો વસેલા છે તેવા વિસ્તારોમાં, જેમકે અમદાવાદ, જામનગર, દાહોદ, મોડાસા, મહેમદાવાદ, સુરત 
🤹🏻‍♂ પારગી ➖ રાજસ્થાન તેમજ ગુજરાતમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર વગેરે વિસ્તારોમાં 
🤹🏻‍♂ ચામઠી ➖વડોદરા અને પંચમહાલના ગ્રામીણ વિસ્તારોમાં 
🤹🏻‍♂ ડફેર ➖ મહેસાણા, વિજાપુર, ગાંધીનગર, પ્રાંતીજ 
🤹🏻‍♂ ડાંગી ➖ ડાંગ જિલ્લામાં 
🤹🏻‍♂ દહેવાલી ➖મહારાષ્ટ્ર અને ગુજરાતના સીમાડાના ગ્રામીણ વિસ્તારોમાં 
🤹🏻‍♂ ઢોડિયા ➖ આદિવાસી વિસ્તારનાં પૂર્વપટ્ટામાં આને દક્ષિણ ગુજરાતમાં 
🤹🏻‍♂ ડુંગરીભીલી ➖ રાજપીપળા તેમજ નવસાડી તાલુકામાં 
🤹🏻‍♂ ગામીત ➖ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાં 
🤹🏻‍♂ ગરાસિયા ➖ બનાસકાંઠા, સાબરકાંઠા અને દાંતા જિલ્લાના વિસ્તારોમાં 
🤹🏻‍♂ ગુજરાતી ➖ ગુજરાતના લગભગ દરેક વિસ્તારમાં 
🤹🏻‍♂ ચરોતરી ➖ પંચમહાલ,વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા વગેરે જિલ્લાઓમાં 
🤹🏻‍♂ સૌરાષ્ટ્રની ભાષા ➖ ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 
🤹🏻‍♂ સુરતી ➖ દક્ષિણ ગુજરાત સુરત,નવસારી, વલસાડ વગેરે જિલ્લામાં 
🤹🏻‍♂ હાલારી ➖ સૌરાષ્ટ્રના ઉત્તર - પશ્ર્ચિમ વિભાગમાં 
🤹🏻‍♂ પટૃણી  ➖ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ વિસ્તારોમાં 
🤹🏻‍♂ જતકી ➖ ગુજરાતના ખાસ કરીને કચ્છ વિભાગમાં
 
🔰 ગુજરાત નો ઇતિહાસ વિષય ના બેસ્ટ પ્રશ્નો.
1. સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યુ હતું ?            Ans : પુષ્પગુપ્ત વૈશ્ય (ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં )
2. ગુજરાતનું નામ કઈ જાતી પરથી ઉતરી આવ્યું          Ans : ગુર્જર
3. આનર્ત એ ગુજરાતમાં પ્રથમ ક્યાં પોતાની રાજધાની સ્થાપી હતી ?Ans : કૂશસ્થલી (હાલમાં દ્વારકા)
4. રેવા કઈ નદીનું નામ છે ?Ans : નર્મદા
5. સિંધુ નદીના કિનારે ક્યુ નગર મળી આવ્યું ?Ans : મોહેંજોદડો
6. ગુજરાતમાંથી પ્રથમ હડપ્પીય સ્થળ કઈ નદીના કિનારે મળી આવેલ છે ?Ans : ભાદર
7. કપાસની ખેતીનો શ્રેય કઈ સભ્યતાને ફાળે જાય છે ?    Ans : સિંધુ સભ્યતા
8. વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ ક્યાં મળી આવ્યું?   Ans : લોથલ
9. વિશ્વનું સૌથી જૂનું 10 અક્ષરનું સાઈન બોર્ડ ક્યાં મળી આવેલ છે ?   Ans : ધોળાવીરા
10. દિશા માપક યંત્ર ક્યાંથી મળી આવેલ છે ?    Ans : લોથલ
11. લોથલનો અર્થ શુ થાય છે ?    Ans : લાશોનો ઢગલો કે ટીંબો
12. સૌપ્રથમ ધાતુઓમાં શુ શોધાયું?     Ans : તાંબું
13. હડપ્પા નગરનું કોણે ઉતપન્ન કર્યું જે હાલમાં પાકિસ્તાનના મોન્ટગોમરી જિલ્લામાં આવેલું છે ?
Ans : દયારામ સાહની
14. 7મી સદીમાં કયો ચીની યાત્રી ગુજરાતમાં આવ્યો હતો ?      Ans : હ્યુ - એન- ત્સંગ
15. ગુજરાતમાં સૌપ્રથમ વિશ્વના ડાયનાસોરના ઈંડા ક્યાથી મળી આવ્યા ?                 Ans : રૈયાલી
16. પાષાણ યુગના અવશેષો ગુજરાતમાં ક્યાં જિલ્લામાંથી મળી આવ્યા ?            Ans : મહેસાણા
17. ક્યાં રાજાઓના  સિક્કાઓ પરના લખાણ પરથી તેમની વંશાવેલી જાણી શકાઇ છે ?      Ans : ક્ષત્રપ
18. ગુજરાતમાં પ્રથમ રાજવંશની સ્થાપના કોણે કરી ?       Ans : શર્યાતી
19. પંજાબમાં કઈ નદીના કિનારે સિંધુ ખીણની સભ્યતા અથવા હડપ્પીય મળી આવી છે ?     Ans : રાવી
20. સિંધુ સભ્યતાનું પવિત્ર વૃક્ષ ક્યુ માનવામાં આવતું ?        Ans : પીપળ
21. ભારતમાં સિંધુ ખીણની સભ્યતાનું "સૌથી સુંદર, સૌથી સુવ્યવસ્થિત, સૌથી પ્રાચીન સૌથી મોટું નગર" ક્યાં આવેલ છે ?                   Ans : ધોળાવીરા
22. રમત ગમતનું મેદાન ક્યાં મળી આવ્યું છે ?            Ans : ધોળાવીરા
23. સિંધુ ખીણની સભ્યતાની કઈ લિપિ છે ?                Ans : ચિત્રાલિપિ
24. આઝાદી પછી હડપ્પા સંસ્કૃતિના  સૌથી વધુ અવશેષો ક્યાંથી મળી આવ્યા છે ?           Ans : રંગપુર
25. દ્વારકા અને સોમનાથ પાસેથી મળી આવેલા વાસણો પર કઈ લિપિના લખાણો મળી આવ્યા છે ?
Ans : બ્રાહ્મી લિપિ
26. અસુરોને હણવા માટે વ્રજજ બનાવવા માટે પોતાનું મજબૂત અસ્થિ ઇન્દ્રને કોણે આપ્યું ?   Ans : દધિચી
27. દધિચી કઈ નદીના કિનારે વસ્યા હતા ?Ans : સાબરમતી
27. અનિરુદ્ધ - ઉષાના લગ્નનો પ્રસંગ ગુજરાત સાહિત્યમાં કેવી રીતે જાણીતો છે ?Ans : ઓખાહરણ
28. આનંદપુરમાં બ્રાહ્મણો ક્યાં નામે ગુજરાતમાં સાંસ્કૃતિક  ઘડતરમાં અગ્રેસર રહ્યા  ?    Ans : નાગર
29. દક્ષિણ ગુજરાતનું પ્રાચીન નામ શું હતું ?     Ans : લાટ
30. જામનગરનું પ્રાચીન નામ શું હતું ?      Ans : હાલાર
32. મૌર્ય વંશનો સંસ્થાપક કોણ હતા ?    Ans : ચંદ્રગુપ્ત મૌર્ય
33. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ કોણ હતા ?    Ans : ચાણકય
34. ઐતિહાસિક આધારિત ગુજરાતનું પ્રથમ પાટનગર ક્યું હતું     Ans : ગિરનાર (ગીરીનગર, જૂનાગઢ)
35. ભારતમાં અભિલેખોનું પ્રચલન સૌ પ્રથમ કોણે કર્યું હતું ?     Ans : અશોક
36. ગિરનાર પરનું મહાવીરનું મંદિર ક્યાં નામે તરીકે ઓળખાય છે ?      Ans :   સંપ્રતિની ટૂંક
37. મિનાન્ડરના સવાલ અને નાગરસેનના જવાબ એ એક પુસ્તકમ સંકલિત છે તે પુસ્તકનું નામ ?      
Ans : મિલિન્દપન્હો
38. ક્યાં શબ્દ પરથી દામ શબ્દ ઉતરી આવ્યો ?Ans : દ્રમ્મ
39. શક(ક્ષત્રપ) ક્યાંના વતની હતા ?Ans : ઈરાન
40. સૌથી પહેલા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં કોતરાવેલો સૌથી જૂનો અભિલેખ કયો છે ?
Ans : રૂદ્રદામાનો અભિલેખ જૂનાગઢ
41. વિક્રમ સંવત અને શક સંવત બને વચ્ચે કેટલા વર્ષનું અંતર છે ?Ans : 134 વર્ષ
42. વિક્રમ સંવતનો પ્રારંભ ક્યારે થયો હતો ?Ans : ઇ.પૂ. 56
43. ભારત સરકારે રાષ્ટ્રીય પંચાંગ તરીકે કોને અપનાવ્યું ?Ans : શક સંવત
44. ભારત સરકારે રાષ્ટ્રીય પચાંગ તરીકે શક સંવતનો સ્વીકાર ક્યારે કર્યો ?Ans : 22 માર્ચ 1957
45. ભારતની રાજમુદ્રા કઈ છે  ? Ans :   અશોકચક્ર
46. ગુજરાતમાં મહાસર તરીકે ઓળખાતું પ્રાચીન નામ હાલમાં ક્યાં નામે ઓળખાય છે ?
Ans : સહસ્તલિંગ તળાવ (પાટણ)
47. વાસુદેવના પુત્ર બલરામના કોની સાથે લગ્ન  કર્યા હતા ?Ans : રૈવતી
48. જૈન ધર્મના 22માં  તીર્થંકર તરીકે કોણ ખ્યાતિ પામ્યા ?Ans : નેમિનાથ
49. શ્રીકૃષ્ણ અને રુક્મિણીના પુત્ર કયો હતો ?Ans : પ્રઘુમ્ન
50. મૌર્યકાળમાં તક્ષશિલાના ગર્વનર કોણ હતા ?Ans : સમ્રાટ અશોક
   
⚫  જનરલ નોલેજ  ⚫
1) જન ગણ મન રાષ્ટ્રીય ગીત  ના રચિત કોણ હતા?Ans : રવીન્દ્રનાથ ટાગોર 
2) ગુજરાતમાં લગ્ન સમયે ગવાતાં લગ્નગીતો ક્યાં નામે ઓળખાય છે?Ans : ફટાણા
3) દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે?Ans :  બનાસ નદી✔ 
4) ગુજરાતમાં કુલ કેટલા બંધ આવેલા છે?Ans : પાંચ✔ 
5) ગુજરાતમાં સૌપ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં મળી આવ્યું ?Ans : લૂણેજ ✔
6) ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવે છે?કચ્છ✔
7) ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?સુરત✔
8) સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો( સંખ્યાની દ્રષ્ટિએ) છે ?  અમદાવાદ✔
9) વસ્તી પ્રમાણે ભારતનાં રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ?નવમો✔
10) દીવનો કેન્દ્રશાસિત વિસ્તાર ગુજરાતના કયા ભાગમાં આવેલો છે ?દક્ષિણ સૌરાષ્ટ્ર✔
11) ડાંગ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ?Ans : 3 (આહવા,સુબીર,અને વઘઈ)✔
12) અટિરા શાના માટે જાણીતું છે ?Ans : કાપડ સંશોધન✔
13) બનાસ નદીની બે શાખા નદીઓ કઈ છે ?Ans : સિપ્રી અને બાલારામ✔
14) શિયાળ બેટ જિલ્લા કયા જિલ્લામાં છે ?Ans : અમરેલી✔
15) બનાસકાઠા જિલ્લાની પશ્ચિમે આવેલા અર્ધ રણવિસ્તાર કયા નામે ઓળખાય છે ?Ans : ગોઢા✔
16) કયા પ્રદેશમાં સૌથી વધુ કપાસ થાય છે ?Ans : કાનમપ્રદેશ✔
17) ગુજરાતમાં મોરધારના ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે ?Ans : ભાવનગર✔
18) ગુજરાતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ કયા બે બંદર પર છે ?Ans : સચાણા અને અલંગ✔
19) ગુજરાતમાં ઈફકોના પ્લાન્ટ કયા આવેલો છે ?Ans : કલોલ અને કંડલામાં✔
20) ગુજરાતનું ઇકબાલગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?Ans : બનાસકાંઠા જિલ્લામાં✔
21) ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે કેટલા જિલ્લા હતા? Ans : 17✔
22) નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે ?Ans : રાજપીપળા✔
23) ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધારે કયા જિલ્લા માં થાય છે ?Ans : વલસાડ✔
24) ટંકારા કયા જિલ્લામાં આવેલું છે ?Ans : મોરબી✔
25) માત્ર 1 મતદાતા માટેનું મતદાનમથક બાણેજ કયા મતવિસ્તાર હેઠળ આવે છે ?Ans : ઊના✔
26) ડાકોરમાં કયું તળાવ આવેલું  છે ?Ans : ગોમતી તળાવ✔
27) દૂધ સરિતા ડેરી કયા શહેરમાં છે ?Ans : ભાવનગર✔
28) ગુજરાતનો સૌથી મોટો બોટાનિકાલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલો છે ?Ans : ડાંગ વઘઈ✔
29) કયું સ્થળ હિંદુ-મુસ્લિમ ધર્મ અને સંસ્કૃતિના સમન્વય માટે જાણીતું છે ?Ans : પીરાણા✔
30) કચ્છના રણના જંગલી ગધેડાને શું કહે છે ?Ans : ઘુડખર✔
31) ગુજરાતમાં સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ કયા સ્થળે આવેલો છે ?Ans : દંતાલી✔
32) સમેતશિખર કયા ધર્મનું તીર્થધામ છે ?             Ans : જૈન✔
33) ડાંગમાં હોળી કયા નામે ઓળખાય છે ?            Ans : શિગમા✔
34) ગુજરાતમાં કયા જિલ્લામાં ખેતી હેઠળ ની જમીન સૌથી વધુ છે ?Ans : બનાસકાંઠા✔
35) અરવલ્લીની ગિરિમાળામાં ગુજરાતનું કયું પ્રખ્યાત તીર્થધામ આવેલ છે ?Ans : અંબાજી✔
36) મેરાયો કયા લોકોનું લોકનૃત્ય છે ?Ans : વાવ તાલુકાના ઠાકોરોનું✔
37) ગિરનારનું સૌથી ઊંચું શિખર કયું છે ?Ans : ગોરખનાથ✔
38) કયા પ્રદેશમાં ઊચા પ્રકારનું ઘાસ થાય છે ?Ans : બન્ની✔
39) મીરાંદાતાર કઈ નદીના કિનારે છે ?Ans : પુષ્પાવતી✔
40) વાગડનો વિસ્તાર ગુજરાતના કયા જિલ્લામાં છે ?Ans : કચ્છ✔
41) મુક્તેશ્વર સિંચાય યોજના કઈ નદી પર છે ?Ans : સરસ્વતી✔
42) તાનારીરીની સમાધિ કયા આવેલી છે ?Ans : વડનગર✔
43) કઈ નદી વઢવાણ અને સુરેન્દ્રનગર ને જુદા પડે છે ?Ans : ભોગાવો✔
44) વિશ્વામિત્રી નદી કયા ડુંગરમાંથી નીકળે છે ?Ans : પાવાગઢમાં✔
45) ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું કયા સ્થાપવામાં આવ્યું હતું ?Ans : બારડોલી✔
46) સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ?Ans : ભાદર✔
47) ગિરનારમાં કુલ કેટલા શિખરો આવેલા છે ?Ans : 5✔
48)  અકીકની નમૂનેદાર વસ્તુઓ ક્યાં બને છે ?Ans : ખંભાત (આણંદ જિલ્લો)✔
49) ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયા આવેલો છે ?Ans : વઘઈમાં (ડાંગ જિલ્લો )✔
50) રવેચીનો મેળો કચ્છના કયા તાલુકામાં ભરાય છે ?Ans : રાપર✔
51) સુમૂલ ડેરી કયા શહેરમાં આવેલી છે ?Ans : સુરત✔
52) સિપુ કયા જિલ્લાની નદી છે ?Ans : બનાસકાઠા✔
53) ગુજરાતનું બીજા નંબર નું સૌથી ઊચું શિખર કયું છે ?Ans : સાપુતારા✔
54) સુરખાબનગર કયા જિલ્લામાં આવેલું છે ?Ans : કચ્છ✔
55) ફાગવેલ શાના માટે જાણીતું છે ?Ans : ભાથીજીનું મંદિર✔
 
🌐 જનરલ નોલેજ ના બેસ્ટ પ્રશ્નો🌐

✍ગાંધીજીનો જન્મ કયાં અને કયારે કો થયો હતો? ✅Ans: ૨ ઓકટોબર ૧૮૬૯, પોરબંદર
✍ગિર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?✅ Ans: જૂનાગઢ
✍ગિરનારનો શિલાલેખ કઇ લિપિમાં કોતરાયેલો છે ? ✅Ans: બ્રાહ્મી
✍ગીર અભ્યારણમાં જો સિંહ ન હોત તો પણ તે વનવિસ્તાર અન્ય કઇ વન્યસૃષ્ટિની વૈવિધ્યતા માટે પ્રખ્યાત હોત?                    ✅Ans: પક્ષીસૃષ્ટિ
✍ગીરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે? ✅Ans: ઝોંક
✍ગીરા ધોધ કયા જિલ્લામાં આવેલો છે?✅ Ans: ડાંગ
✍ગુજરાત ઈકોલોજી કમિશન’ કયા શહેરમાં આવેલું છે? ✅Ans: વડોદરા
✍ગુજરાત ઉર્જા વિકાસ નિગમ’ કયા શહેરમાં આવેલું છે?✅ Ans: વડોદરા
✍ગુજરાત કલાસંઘના સ્થાપક કોણ હતાં ?✅ Ans: રવિશંકર રાવળ
✍ગુજરાત ક્રિકેટ એસોસિએશન(જીસીએ)નું મુખ્ય મથક કયાં આવેલું છે? ✅Ans: અમદાવાદ
✍ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ?✅ Ans: સાપુતારા
✍ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ?✅ Ans: ઇ.સ. ૧૯૭૩
✍ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયાં આવેલી છે? ✅Ans: ગાંધીનગર
✍ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જાણીતું કયુ પક્ષી પ્રજનનકાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાને આધારે માદાને આકર્ષે છે?✅ Ans: સુગરી
✍ગુજરાત નજીક કયો સમુદ્ર છે ? ✅Ans: અરબી સમુદ્ર
✍ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? ✅Ans: ઇ.સ. ૧૯૭૫
✍ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએ કયાં આશ્રમ સ્થાપ્યો હતો? ✅Ans: કાવેરીને કાંઠે કુંભકોણમ્માં
✍ગુજરાત ભારતમાં કઇ દિશાએ આવેલું છે? ✅Ans: પશ્ચિમ
✍ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ?✅ Ans: ત્રણ
✍ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા? ✅Ans: હરસિદ્ધભાઇ દિવેટિયા
✍ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ?✅ Ans: ઇ.સ. ૧૯૪૯
✍ગુજરાત રાજકિય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા?✅ Ans: મોહનદાસ કરમચંદ ગાંધી
✍ગુજરાત રાજય દ્વારા એનાયત કરવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? ✅Ans: ગુજરાત ગૌરવ પુરસ્કાર
✍ગુજરાત રાજયના ઉદઘાટક કોણ હતા?✅ Ans: રવિશંકર મહારાજ
✍ગુજરાત રાજયના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ? ✅Ans: અમરસિંહ ચૌધરી

✍ગુજરાત રાજયના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ✅Ans: ડૉ. જીવરાજ મહેતા
✍ગુજરાત રાજયનાં પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા? ✅Ans: ઈન્દુમતીબહેન શેઠ
✍ગુજરાત રાજયની મુખ્ય ભાષા કઇ છે?✅ Ans: ગુજરાતી
✍ગુજરાત રાજયની રચનાકાળે (૧૯૬૦) કયા જાણીતા કવિએ ‘ગુજરાત સ્તવનો’ નામની કાવ્યરચના ગુજરાતને સર્મિપત કરી હતી?          ✅ Ans: ઉમાશંકર જોશી
✍ગુજરાત રાજયની સ્થાપના થયા પછી કઇ પાર્ટીએ સરકાર બનાવી?✅ Ans: કોંગ્રેસ
✍ગુજરાત રાજયનો કુલ વનવિસ્તાર કેટલો છે?✅ Ans: ૧૮,૯૯૯.૫૧ ચો. કિ.મી.
✍ગુજરાત રાજયનો વિસ્તાર કેટલો છે?✅ Ans: ૧,૯૬,૦૨૪ ચો.કિ.મી.
✍ગુજરાત રાજયનો સ્થાપનાનો મહા સમારોહ કયાં યોજવામાં આવ્યો હતો?
✅ Ans: સાબરમતી આશ્રમ-અમદાવાદ
✍ગુજરાત રાજયમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? ✅Ans: સાત
✍ગુજરાત વર્નાકયુલર સોસાયટી દ્વારા દોઢ સદીથી પ્રકાશિત થતા સામયિકનું નામ જણાવો.✅ Ans: બુદ્ધિપ્રકાશ
✍ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? ✅Ans: કલ્યાણ વી. મહેતા
✍ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે?✅ Ans: ફાધર વાલેસ
✍ગુજરાત સલ્તનતના કયા બાદશાહને ‘મુસલમાનોના સિદ્ધરાજ’ અને ‘અકબર જેવો’ ગણવામાં આવે છે ?✅Ans: મહંમદ બેગડો
✍ગુજરાતના આદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે?✅ Ans: પીછોરા
✍ગુજરાતના ઈતિહાસમાં કયા કાળને સુવર્ણકાળ કહેવામાં આવે છે? ✅Ans: સોલંકી કાળ
✍ગુજરાતના ઈતિહાસમાં કાયમી સ્થાન પામેલા શ્રેષ્ઠી, મહાજન અને ધર્મપ્રેમી જગડુશા કયાંના વતની હતા ? 
✅Ans: કચ્છ
✍ગુજરાતના એકમાત્ર હેરીટેજ રૂટ નું નામ શું છે ?     ✅Ans: દાંડી હેરીટેજ રૂટ
✍ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી?✅ Ans: ડૉ. હોમી ભાભા
✍ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા?✅ Ans: ડૉ. આઇ. જી. પટેલ
✍ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે?  ✅ Ans: દિવાળીબેન ભીલ
✍ગુજરાતના કયા કવિને ‘આખ્યાન કવિ શિરોમણી’નું ઉપનામ મળ્યું?✅ Ans: મહાકવિ પ્રેમાનંદ
✍ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ મળ્યું છે ? ✅Ans: ઝવેરચંદ મેઘાણી
✍ગુજરાતના કયા ક્રાંતિકારી ‘ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલય’ ના ઊચ્ચ ન્યાયાધીશ હતાં?  
✅Ans: અબ્બાસ તૈયબજી
✍ગુજરાતના કયા ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં પંકજ રોય સાથે પહેલી વિકેટની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી?
✅ Ans: વિનુ માંકડ

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો બિનસચિવાલય માટે ખૂબ ઉપયોગી

1. જાંબુવતીનું ભોંયરું ક્યાં આવેલ છે -            પોરબંદર
2. ભારતીય સંગીતમાં નોટેશન પધ્ધતિ લાવનાર પ્રથમ સંગીતકાર - પ્રો. મૌલાબક્ષ
3. ગુજરાતી ભવાઇના ભિષ્મ પિતામહ કોણ -       અસાઇત
4. કાળકા શિખર કયા પર્વત પર આવેલ છે -         ગિરનાર
5. ગુજરાતમાં કઇ પરિક્ર્માઓનું વિશેષ મહત્વ છે -     નર્મદા, શેત્રુંજય અને ગિરનાર
6. કાર મ્યુઝિયમ ક્યાં આવેલ છે -        ગોંડલ
7. ૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું - વીરચંદ રાઘવજી ગાંધી
8. ગુજરાતની કઇ નદીઓ કુંવારિકાઓ કહેવાય છે - બનાસ, સરસ્વતી અને રૂપેણ
9. ગુજરાતમાં કાષ્ઠકલાનાં કેન્દ્રો કયા - ભૂજ, ભરૂચ, ઇડર, સંખેડા, નડિયાદ
10. જમયલશા પીરની દરગાહ ક્યાં આવેલ છે - જૂનાગઢા
11. ગઢ્ડા કયા સંપ્રદાયનું તીર્થધામ છે - શ્રી સ્વામિનારાયણ
12. ખંભલાવ માતાનું મંદિર ક્યાં આવેલ છે - માંડલ
13. બાર્ટન સંગ્રહાલય ક્યાં આવેલ છે - ભાવનગર
14. 'મુદ્વા સ્કૂલ ઑફ ક્લાસિક્લ ડાન્સિંગ' સંસ્થાની સ્થાપના કોણે કરી હતી - ભાસ્કર અને રાધા મેનન
15. ધોળાવીરા ક્યા જિલ્લામાં આવેલ છે - કચ્છ
16. ઉનડબાપુની જન્મભૂમિ કઇ - પાળિયાદ
17. વડનગરનો કિલ્લો કોણે બંધાયો હતો - કુમારપાળે
18. વેદમંદિરની સ્થાપના કોણે કરી હતી - સ્વામી યોગેશ્વરનંદજી
19. રથયાત્રાનો પ્રારંભ કોણે કરાવ્યો હતો - મહંત નૃસિંહદાસજી
20. રાણી રૂપમતી મસ્જિદ કોણે બંધાવે હતી - મહંમદ બેગડો
21. ગુજરાતી સાહિત્ય અકાદમીનું સંચાલન કોણ કરે - ગુજરાત સરકાર
22. એક્વાસિટી વૉટરપાર્ક ક્યાં આવેલ છે - કામરેજ
23. "એ તો કેવો ગુજરાતી જે હો કોવળ ગુજરાતી" પંક્તિ કોની - ઉમાશંકર જોશી
24. સોમનાથમાં કઇ ત્રણ નદીઓને સમૂહ થાય છે - સરસ્વતી, હિરણ અને કપિલા
25. હોળી ક્યારે ઉજવાય - ફાગણ સુદ પૂનમ
26. કઇ જાતિના લોકોની ઘોડાદોડ જોવાલાયાક હોય છે - મેર
27. અમદાવાદની સ્કૂલ ઑફ આર્કિટેકચરના સ્થાપક કોણ - બાલકૃષ્ણ દોશી
28. કચ્છનું બન્ની ગામ કયા કારણે જાણીતું છે -      ભરતગૂંથણ
29. કચ્છના ચલણી સિક્કાઓ કયા નામથી પ્રચલિત હતા - કોરી
30. સૌરાષ્ટ્રની કઇ જાતિના લોકો મોતીકામ માટે જાણીતા છે - કાઠી
31. પઢારની વસતિ કયા વિસ્તારમાં વધુ જોવા મળે છે - નળકાંઠા
32. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં ઊજવાય છે - મોઢેરા
33. માટેલમાં કયા માતાજીનું મંદિર આવેલ છે - ખોડિયાર માતા
34. શૂરપાણેશ્વર મંદિર ક્યા જિલ્લામાં આવેલ છે - વડોદરા
35. મોતી ભરત કયા લોકોનું જાણીતું - અમરેલી જિલ્લાના કાઠી લોકોનું
36. ગોપાળદાસની હવેલી ક્યાં આવેલ છે - વસો (હવેલીની કાષ્ટકલા જોવ જેવી છે)
37. સંત અમર દેવીદાસની જગ્યા ક્યાં આવેલ છે - પરબવાવડી
38. સંગીતકાર બેલડી કલ્યાણજી આણંદજીનો જન્મ ક્યાં થયો હતો - માંડવી
39. ગુજરાતમાં કયું યાત્રાધામ સુખડીના પ્રસાદ માટે જાણીતુ છે - મહુડી
40. નિપા ઠક્કર ક્યા ક્ષેત્રે જાણીતા -                    કથ્થક
41. વડોદરમાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કોણે કરી હતી - અંબુભાઇ પુરાણી
42. સરોજ ગુંદાણીનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું - સુગમ સંગીત
43. પુરૂષોત્તમ ઉપાધ્યાયનું નામ કયા ક્ષેત્રે જાણીતું - ફિલ્મ સંગીત
44. ગુજરાતમાં કયા પ્રદેશની ભાષાની લિપી નથી - કચ્છ
45. ભારતીય સંગીતમાં નોટેશન પધ્ધતિ લાવનાર પ્રથમ સંગીતકાર કોણ - પ્રો. મૌલાબક્ષ
46. શાયલા શાના માટે જાણીતું છે - લાલજી મહારાજના સ્થાન માટે
47. પટારા માટે કયું શહેર જાણીતું -                ભાવનગર
48. કયા મેળામાં નાગા બાવાઓના સંઘયાત્રા કરે છે -       ભવનાથના મેળામાં
49. પન્નાલાલ પટેલની કઇ નવલકથાને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ -   માનવીની ભવાઇ
50. તણછાંઇ કાપડ સાથે ક્યું નામ જોડાયેલું છે -     સુરત
51. ક્ષેમુભાઇ દિવેટીયા અને રાસ બિહારીનું નામ કયા ક્ષેત્રે જાણીતું -  સુગમ સંગીત
52. કૌમુદી મુનશીનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું -         સુગમ સંગીત
53. ઇસ્ટર સન્ડે કયા ધર્મના લોકો ઉજવે છે -         ખ્રિસ્તી
54. નંદીની શાહનુ નામ ક્યા ક્ષેત્રે જાણીતા -           સિતાર
55. શ્યામક્ષ ચાવડાનું નામ કયા ક્ષેત્રે જાણીતું -            સંસ્કૃતના વેદપાઠી વિદ્ધાન
56. ગુજરાતી આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે -  ભાલણ
57. બંસીલાલ વર્મા (ચકોર) નું નામ કયા ક્ષેત્રે જાણીતું -    કાર્ટૂનિંગ
58. સોમાલાલ શાહનું નામ કયા ક્ષેત્રે જાણીતું -           ચિત્રકળા
59. પ્રાગજી ડોસાનુ નામ કયા ક્ષેત્રે જાણીતું -       ગુજરાતી નાટ્ય (નાટ્યકલા)
60. કચ્છના લોકોનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે -      અષાઢ સુદ બીજ
61. દમયંતી બરડાઇનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું -       લોકસંગીત
62. કુંભારિયાના જૈન દેરાસરો ક્યાં આવેલ છે - અંબાજી
63. પ્રખ્યાત સંગીતકાર બૈજુબાવરાનું વતન કયું - ચાંપાનેર
64. અમિત અંબાલાલનું કયા ક્ષેત્રે જાણીતું - ચિત્રકળા
65. કાર્ટૂનિસ્ટ બંસીલાલ વર્માનું ઉપનામ - ચકોર
66. જુગતરામ દવે આશ્રમ ક્યાં આવેલો છે - વેડછી
67. વિઠ્ઠલદાસ બાપોદરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું - હવેલી સંગીત
68. પટોરા માટે કયું શહેર જાણીતું -                પાટણ
સંસ્થા અને સ્થાપક
1 કિસાન મજદૂર લોક્પક્ષ (કિમલોપ) : ચીમનભાઈ પટેલ
2  અમુલ ડેરી (આણંદ) : ત્રિભુવનદાસ પટેલ
3  સવક સમાજ (આણંદ) : ત્રિભુવનદાસ પટેલ
4  પરથમ ઈજનેરી કોલેજ (વલ્લભ વિદ્યાનગર) : ભાઈલાલભાઈ પટેલ
5  સસ્તુ સાહિત્ય : ભિક્ષુ અખંડાનંદ
6  નિહારિકા ક્લબ : બચુભાઈ રાવત
7  ગાંધર્વ નિકેતન (ભરૂચ) : પંડિત ઓમકારનાથ ઠાકુર
8  કલાયતન (વલસાડ) : ભીખુભાઈ ભાવસાર
9  સપ્તક સ્કુલ ઓફ મ્યુઝીક (અમદાવાદ) : નંદન મહેતા 
10  અષ્ટછાપ વિદ્યાપીઠ (અમદાવાદ) : વિઠ્ઠલદાસ બાપોદરા
11 ગજરાત ક્લાસંઘ (અમદાવાદ) :   રવિશંકર રાવળ
12  શઠ.સી.એન.કોલેજ ઓફ ફાઈન આટર્સ (અમદાવાદ) : રસિકલાલ પરીખ
13  વાસ્તુશિલ્પ : બાલકૃષ્ણ દોશી
14  ગજરાત કલામંદિર (ગોંડલ) : મહંમદ અશરફ ખાન 
15 ‘નટ મંડળ’ અને ‘નાટ્ય વિદ્યામંદિર’ : જયશંકર સુંદરી (ભોજક)
16 ભરત નાટ્યપીઠ મંડળી : જશવંત ઠાકુર
17 ઇન્ડિયન નેશનલ થીયેટર (INT) : દામુભાઈ ઝવેરી
18  નાટ્યસંપદા : ક્રાંતિ મડિયા
19  સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર (અમદાવાદ) : ડૉ. વિક્રમ સારાભાઇ
20  ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (અમદાવાદ) : ડૉ. વિક્રમ સારાભાઇ
21  ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી (અમદાવાદ) : ડૉ. વિક્રમ સારાભાઇ
22  દર્પણ એકેડેમી ફોર પરફોર્મિંગ આટર્સ             (અમદાવાદ) :મુણાલીની સારાભાઇ
23 એલેમ્બિક કેમિકલ વર્કસ : ત્રિભુવનદાસ ગજ્જર
24  હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર (પાટણ) : પુણ્યવિજયજીમુની 
25  પ્રેમચંદ ટ્રેનીંગ કોલેજ (અમદાવાદ) : પ્રેમચંદ રાયચંદ
26  આર્યોદય સ્પિનિંગ મિલ (અમદાવાદ) : મંગળદાસ ગીરધરદાસ
27  કેલિકો મ્યુઝિયમ (અમદાવાદ) : અંબાલાલ સારાભાઇમો સંગ્રહ
28  અતુલ પ્રોડક્ટ્સ (વલસાડ) : કસ્તુરભાઇ લાલભાઈ
29  અમદાવાદ એજ્યુકેશન સોસાયટી (અમદાવાદ) : કસ્તુરભાઇ લાલભાઈ
30  લા.દ. (લાલભાઈ દલપતરામ) ભારતીય વિદ્યામંદિર (અમદાવાદ) : કસ્તુરભાઇ લાલભાઈ
31  એચ.એલ.કોલેજ (અમદાવાદ) : અમૃતલાલ હરગોવિંદદાસ
32 ભીલ સેવા મંડળી (દાહોદ) :    ઠક્કરબાપા (અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર)
33  દક્ષિણમૂર્તિ સંસ્થા (આંબલા, જિ. ભાવનગર) : નાનાભાઈ ભટ્ટ
34 લોકભારતી સંસ્થા (સણોસરા, જિ.ભાવનગર) : નાનાભાઈ ભટ્ટ
35  સેલ્ફ એમ્પ્લોઇડ વુમન એસોસિયેશન (SEWA) : ઈલા ભટ્ટ
36 ભુવનેશ્વરી પીઠ (ગોંડલ) : જીવરાજ શાસ્ત્રી
37  પુનીત સેવાશ્રમ : પુનીત મહારાજ
38  શ્રીમતી નાથીભાઈ દામોદર ઠાકરશી (SNDT) મહિલા યુનીવર્સીટી (મુંબઈમાં) : વિઠ્ઠલદાસ
39 હડાણા લાઈબ્રેરી : વાજસુરવાળા દરબાર
40 શેક્સપિયર સોસાયટી : સંતપ્રસાદ ભટ્ટ
41  શ્રુતિ સંગીત સંસ્થા : રાસબિહારી દેસાઈ
42  નૃત્ય ભારતી : ઈલાક્ષી ઠાકોર
🙏 આ માહિતી તમારા બધા ગ્રૂપમાં શેર કરજો🙏
🛑 તમામ ભરતી પરીક્ષામાં ઉપયોગી 50 મહત્વના જી.કે. પ્રશ્નો

1. ભગવાન બુદ્ધને જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થયું? બોધગયા
2. આર્ય સમાજની સ્થાપના કોણે કરી? સ્વામી દયાનંદ સરસ્વતી
3. પંજાબી ભાષા માટે લિપિ શું છે? ગુરુમુખી
4. ભારતની દક્ષિણે કિનારે શું છે? કન્યાકુમારી
5. ભારતનાં કયા રાજ્યમાં સૌપ્રથમ સૂર્ય ઉદય થાય છે? અરુણાચલ પ્રદેશ
6.ક્યાં રોગની સારવારમાં ઇન્સ્યુલિનનો ઉપયોગ શું છે? ડાયાબિટીસ
7. બિહુ કયા રાજ્યનો પ્રસિદ્ધ તહેવાર છે? આસામ
8. ક્યુવિટામીન Amla માં પુષ્કળ છે? વિટામિન સી
9. ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? વિલિયમ બાન્તિક
10. કાગળની શોધ કઈ દેશની હતી? ચીન
11. ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ
12. ભારતમાં સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર કોણ છે? રાષ્ટ્રપતિ
13. રાતણધળાપણું ક્યાં વિટામિન ની ઉણપ ના કારણે થાય છે? વિટામિન એ
14. પૉંગલ કયા રાજ્યનો તહેવાર છે? તમિલનાડુ
15. ગિદ્ધા અને ભાંગડા કયા રાજ્યની લોક નૃત્ય છે? પંજાબ
16. ટેલિવિઝનની શોધ કોણે કરી? જહોન લોગી બૈર્ડ
17. ભારતનાં પ્રથમ મહિલા શાસક કોણ હતા? રજિયા સુલતાન
18. માછલી શ્વાસ શેના દ્વારા લે છે ? - ઝાલર
19 'ઇંકલાબ ઝિંદાબાદ' ના સૂત્રને કોણે આપ્યું? ભગત સિંહ
20 જલીયાંવાલા બાગ હત્યાકાંડ ક્યારે અને ક્યારે કર્યું? 1919 એ.ડી. અમૃતસર
21. 1939 માં કોંગ્રેસ છોડ્યા પછી સુભાષ ચંદ્ર બોઝે કયા પક્ષની સ્થાપના કરી હતી? ફોરવર્ડ બ્લોક
22. 'પંજાબ કેસરી' કોને કહેવાય છે? લાલા લજપત રાય
23. સેન્ડર્સને કોણ માર્યો? ભગતસિંઘ
24. 1857 ની બળવાખોરીમાં પોતાનો બલિદાન કોણે આપ્યુ - મંગલ પાંડે
25. ભારતની પ્રથમ મહિલા ગવર્નર(રાજ્યપાલ) કોણ હતા? સરોજિની નાયડુ
26. માઉન્ટ એવરેસ્ટને બે વાર ચઢી આવનાર પ્રથમ મહિલા કોણ હતી? સંતોષ યાદવ
27. 'બ્રહ્મા સમાજ' કોની સ્થાપના કરી હતી? રાજા રામમોહન રાય
28. સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું? મૂળ શંકર
29. 'વેદ તરફ પાછા વળો' નું સૂત્રને કોણે આપ્યું? દયાનંદ સરસ્વતી
30. 'રામકૃષ્ણ મિશન' ની સ્થાપના કોણે કરી? સ્વામી વિવેકાનંદ
31. જ્યારે વસ્કોદિગમ ભારત આવ્યા ત્યારે? 1498 એડી
32.ક્યાં વોસ્કોડિગમા રહેતો હતો? પોર્ટુગલ
33. હવા મહેલ ક્યાં સ્થિત છે? જયપુર
34. શીખ ગુરુ શું શીખ ધર્મના સ્થાપક છે? ગુરુ નાણક
35. શીખોનું મુખ્ય તહેવાર શું છે? Crutch
36. 'આયર્ન મૅન' ના નામે કોણ જાણીતું છે  ? સરદાર વલ્લભભાઈ પટેલ
37. મહાન નેતા નેતજી કોને કહેવાય છે? સુભાષ ચંદ્ર બોઝ
 38. દિલ્હી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિનું નામ શું છે? વિજય ઘાટ
39. મહાભારતની રચયિતા કોણ છે? મહર્ષિ વેદવ્યાસ
40. અર્થશાસ્ત્ર નામનું પુસ્તક કોણે લખ્યું હતું? ચાણક્ય (કૌટિલ્ય)
41. 'જય જવાન, જય કિસાન' ના સૂત્રને કોણે આપ્યુ ? લાલ બહાદુર શાસ્ત્રી
42. સંવિધાન વિધાનસભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? ડો. રાજેન્દ્ર પ્રસાદ
43. ડ્રાફ્ટ બંધારણ સમિતિના પ્રમુખ કોણ હતા? ડૉ. ભીમરાવ આંબેડકર
44. વિશ્વની રેડ ક્રોસ ડે કઈ તારીખે ઉજવાય છે? 8 મે
45. "સૂર્યોદય નો દેશ" માટે કયો દેશ પ્રસિદ્ધ છે? જાપાન
46.   આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કયા દિવસે ઉજવાય છે? 8 માર્ચ
47. વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં સૌથી નાનું રાજ્ય શું છે? ગોઆ
48. ઓનમ કયા રાજ્યનો પ્રસિદ્ધ તહેવાર છે? કેરળ
49. જ્યારે દિલ્હી ભારતની રાજધાની બની હતી? 1911
50. સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? શુક્ર



No comments:

Post a Comment

Advertising

શિક્ષણમાં ઉપયોગી માહિતી માટે મારા બ્લોગમાં જોડાયેલાં રહો..આભાર

PLI

ઓનલાઈન PLI ભરો  સમય અને પૈસા બચાવો.  

વોટ્સએપ

હોમ લર્નિંગ DD ગિરનાર પર આવતા વિડિયો માટે ધોરણ 1 થી 12 મેનુમાંથી વિકલ્પ સિલેક્ટ કરો. તારીખ ૧૫/૦૬ થી આજ સુધીના તમામ વિડિયો બાળકોને તારીખ મુજબ બતાવવા માટે અને બીજું ઘણું બધું બાળકો અને શિક્ષકોએ જાણવા માટે DIGITALSCHOOL વોટ્સએપ ગ્રુપમાં નીચેના વોટ્સએપ આઈકોન પર ક્લિક કરી જોડાવો...

QUIZ

Home Learning

શિક્ષકો, વાલીઓ, એસએમસી સભ્યો, સભાન નાગરિકો તેમ જ વિદ્યાર્થીઓને આ "હોમ લર્નિંગ" પ્રોગ્રામ વિશે માહિતી


MP3 Kavya

 


HOME LEARNING 9 TO 12

 

Home Learning All