1) કઈ કાંસ્ય મૂર્તિ વિશ્વવિખ્યાત છે?– નટરાજ
2) સલ્તનત યુગની એકમાત્ર સ્ત્રી શાસિકા કોણ?– રઝિયા સુલતાન
3) કોને વિદ્વાનો સલ્તનત યુગનો અકબર કહે છે?– ફિરોઝ તઘલક
4) મહંમદ બેગડાએ કયા બે ગઢ જીત્યા?– જૂનાગઢ અને પાવાગઢ
5) દક્ષિણ ભારતમાં કયો મહાન સંગીતકાર તરીકે જાણીતો બન્યો?– સારંગદેવ
6) ઢાઈ દિનકા ઝોંપડા મસ્જીદ કયા આવેલી છે?– અજમેર
7) વિજયનગર રાજ્યની સ્થાપના કોણે કરી?– હરિહર અને બુક્કરાય
8) ત્રણ સમુદ્રના સ્વામી તરીકે કોને ઓળખવામાં આવે છે?– બુક્કરાય પહેલાને
9) વિજયનગરનો સૌથી મહાન રાજવી કોણ હતો?– કૃષ્ણદેવ રાય
10) કયો સમય તેલુગુ સાહિત્યનો સુવર્ણકાળ કહેવાય છે?– કૃષ્ણદેવ રાયનો સમય
11) કૃષ્ણદેવ રાયના સમયમા વિજયનગર સામ્રાજ્ય કેટલા વિભાગમાં વહેચાયેલું હતું?– ૬ પ્રાંતમાં
12) બીજાપુરનો સ્થાપક કોણ હતો?– યુસુફ આદિલશાહ
13) મધ્યયુગનો મહાન રાજ્યકર્તા અને સુધારક કોણ ગણાય છે?– શેરશાહ
14) જમાબંધી પદ્ધતિ કોણે વિકસાવી ?– રાજા ટોડરમલે
15) ટપાલની સુંદર અને વ્યવસ્થિત વ્યવસ્થા કોણે દાખલ કરી?– શેરશાહ સૂરી
16) અકબરને કયો વફાદાર રાજ્યરક્ષક મળ્યો હતો?– બહેરામખાન
17) અકબરે કયા ધર્મની સ્થાપના કરી?– દિને ઇલાહી
18) અકબરે મુખ્ય સલાહકાર તરીકે કોણે નીમ્યો?– ટોડરમલને
19) અકબરના દરબારમાં કુલ કેટલા રાતનો હતા?– નવરત્નો
20) તાજમહાલ કોણે બંધાવ્યો?– શાહજહાં
21) કોહિનૂર અને મયૂરાસન કોણ પોતાની સાથે લઇ ગયો?– ઈરાનનો નાદિરશાહ
22) ઢાકા શેની માટે પ્રખ્યાત હતું?– મલમલ
23) અકબરે કયા ચાંદીના સિક્કા શરુ કાર્ય?– જલાલી
24) મુઘલ સમયમાં રાજભાષા કઈ હતી?– પર્શિયન
25) અકબરના દરબારમાં કુલ કેટલા ચિત્રકારો હતા?– ૧૭
26) હિસ્ટ્રી ઓફ બ્રિટિશ ઇન્ડિયા પુસ્તક કોણે લખ્યું?– પી.ઈ. રોબર્ટસ
27) ગાયકવાડી શાસનને લગતા કેટલા ખતપત્રો મળ્યા છે?– ૨૪
28) પાળિયાલેખો સૌથી વધુ ક્યાંથીમળી આવે છે?– કચ્છ
29) કયા સિક્કાઓ બોડીયા રાજાના સિક્કા કહેવાતા ?– એડવર્ડ – ૭ ના
30) કચ્છના ચલણી સિક્કાઓ કયા નામે ઓળખાતા?– કોરી
31) કયા સિક્કાઓ તાજવાળા અને શાહી પોશાક્વાળા તૈયાર કરાયા?– રાજા પંચમ જ્યોર્જ
32) કયો શાસક ઇતિહાસમાં રંગીલા શાસક તરીકે ઓળખાતો?– મુહંમદશાહ
33) મરાઠા રાજ્યના પ્રથમ પેશ્વા કોણ હતા?– બાલાજી વિશ્વનાથન
34) પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાનો કોની સામે પરાજય થયો?– અહમદશાહ અબ્દાલી
35) પ્લાસીની યુદ્ધ ક્યારે લડાયું?– ઈ.સ. ૧૭૫૭
36) હૈદરાબાદનો સ્થાપક કોણ હતો?– નિઝામ
37) અંગ્રેજોનો પ્રબળ દુશ્મન કોણ હતો?– ટીપું સુલતાન
38) ત્રીજા મૈસૂર વિગ્રહનું શું પરિણામ આવ્યું?– ટીપું સુલતાનની હાર થઇ
39) જાગીરદારી પ્રથાનો અંત કોણ લાવ્યું?– ટીપું સુલતાન
40) ટીપું સુલતાન કેટલી ભાષા પર પ્રભુત્વ ધરાવતો હતો?– ત્રણ
41) જયપુર શહેર કોણે વિકસાવ્યું?– સવાઈ જયસિંહે
42) કઈ કોમ ઇતિહાસમાં લડાયક કોમ તરીકે ઓળખાય છે?– શીખ
43) જંતરમંતરનું નિર્માણ કોણે કરાવ્યું?– સવાઈ જયસિંહે
44) પંજાબના જુદાજુદા ભાગનું એકીકરણ કોણે કર્યું?– રણજિતસિંહ
45) મુઘલોને હાર આપનાર વીર નેતા કોણ?– બડફકન
46) પ્રથમ બારમી વિગ્રહને અંતે કઈ સંધિ થઇ?– બદાયુની સંધિ
47) તુર્કોએ કઈ સાલમાં કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું?– ઈ.સ્. ૧૪૫૩
48) પ્રિન્સ હેન્રી ઇતિહાસમાં કયા નામે ઓળખાય છે?– હેનરી ધ નેવિગેટર
49) ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો?– વાસ્કો ડી ગામા
50) અમેરિકા ખંડ કોણે શોધ્યો?– કોલંબસે
51) વાસ્કો ડી ગામાને ભારત તરફનો રસ્તો કોણે બતાવ્યો?– અહમદ ઇબ્ને મજીદ
52) પોર્ટુગીઝ સરકારે પ્રથમ ગવર્નર તરીકે કોને ભરતા મોકલ્યો?– આલ્મેડા
53) ફિરંગી પછી ભારતમાં કઈ યુરોપીય પ્રજા ભારત આવી?– વલંદા
54) રાણી ઈલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાનો પરવાનો ક્યારે આપ્યો?– ઈ.સ. ૧૬૦૦
55) પ્રથમ અંગ્રેજ વેપારીઓની ટુકડી કોના નેતૃત્વ હેઠળ ભારત આવી?– કેપ્ટન હોકિન્સ
56) અંગ્રેજોએ કયા ત્રણ મહાનગરનો વિકાસ કર્યો?– મુંબઈ, મદ્રાસ અને કોલકાતા
57) ફ્રેન્ચોએ સૌપ્રથમ વેપારી કોઠી કયા સ્થાપી?– સુરત
58) બક્સરનું યુદ્ધ ક્યારે લડાયું?– ઈ.સ. ૧૭૬૪
59) બક્સરના યુદ્ધથી અંગ્રેજોને કયા પ્રાંતની દીવાની સત્તા પ્રાપ્ત થઇ?– બંગાળ, બિહાર અને ઓરિસ્સા
60) કયા યુદ્ધથી અંગ્રેજો બંગાળના કાયદેસરના મલિક બન્યા?– બંગાળના
61) કઈ સાલમાં ભયંકર દુષ્કાળ પડ્યો?– ઈ.સ. ૧૭૭૦
62) ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નાખ્યો?– રોબર્ટ ક્લાઈવે
63) સહાયકારી યોજના કોણે અમલમાં મૂકી ?– વેલેસ્લી
64) પિંઢારાઓના ત્રાસમાંથી કોણે લોકોને મુક્ત કરાવ્યા?– લોર્ડ હેસ્ટિંગ્સ
65) કયો વાઈસરોય ઉગ્ર સામ્રાજ્યવાદી હતો?– જનરલ ડેલહાઉસી
66) દ્વિમુખી શાસનપદ્ધતિ કોણે દાખલ કરી?– કલાઈવે
67) પીટનો ધારો ક્યારે અમલમાં આવ્યો?– ઇ.સ ૧૭૮૪
70) પોલીસસેવાની શરૂઆત કોણે કરી?– લોર્ડ કોર્નવોલિસ
2. સ્વામી દયાનંદ સરસ્વતીએ કયું સુત્ર આપ્યું? – વેદ તરફ પાછા વળો
3. સ્વામી દયાનંદ સરસ્વતીએ કઈ ચળવળ શરુ કરી? – શુદ્ધિ ચળવળ
4. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી? – સ્વામી વિવેકાનંદે
5. વિશ્વ ધર્મપરિષદમાં કોણે હાજરી આપી? – સ્વામી વિવેકાનંદે
6. ભારતના મહાન ચિંતકોમાં કોનો સમાવેશ થતો હતો? – મહર્ષિ અરવિંદ
7. પછાત વર્ગ માટે આજીવન સેવ કરનાર નારાયણ ગુરુનો જન્મ કયા થયો હતો? – કેરળમાં
8. થિયોસોફીકલ સોસાયટીની સ્થાપના કોણે કરી? – મેડમ બ્લેવેટસ્કી અને કર્નલ આલ્કોટ
9. હોમરુલ લીગની સ્થાપના કોણે કરી? – એની બેસન્ટે
10. કઈ સાલમાં સતીપ્રથા લોર્ડ વિલિયમ બેન્ટિકે ગેરકાયદેસર જાહેર કરી? –ઇ.સ ૧૮૨૯મા
13. આનંદમઠ નવલકથાના લેખક કોણ?– બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય
14. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી?– સર એ.ઓ.હ્યુમ
15. આધુનિક રાષ્ટ્રવાદનો ઉદભવ કયા થયેલો જોવા મળે છે?– યુરોપમાં
16. જહાલવાદના મુખ્ય નેતાઓ કોણ હતા ?– લાલ, બાલ, અને પાલ
17. જહાલવાદના પુરસ્કર્તા કોણ હતા ?– લોકમાન્ય ટિળક
18. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે સુત્ર કોણે આપ્યું?– લોકમાન્ય ટિળક
19. શેર-એ-પંજાબ તરીકે કોણ ઓળખાય છે?– લાલા લજપતરાય
20. બંગાળાના ભાગલા ક્યારે પડ્યા?– ઇ.સ ૧૯૦૫મા
22. મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઇ?– ઇ.સ ૧૯૦૬મા
25. ઈંગ્લેન્ડમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી?– શ્યામજી કૃષ્ણ વર્મા
26. ગદર પક્ષની સ્થાપના કોણે કરી?– હરદયાળે
27. જાપાનમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી ?-રાસબિહારી ઘોષે
28. અગ્નિ એશિયામાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે શરુ કરી?– ચંપક રમન પિલ્લાઈ
29. ગાંધીજી ભારત પરત ક્યારે ફર્યા ?– ઇ.સ ૧૯૧૫
31. અમદાવાદમાં મજુર મહાજનની સ્થાપના ક્યારે થઇ?– ઇ.સ ૧૯૨૦મા
– મૌલાના શૌકતઅલી અને મૌલાના મોહંમદ અલી
34. બંધારણની બ્લૂ પ્રિન્ટ કોણે કહે છે?
– નેહરુ અહેવાલ
35. દાંડીકૂચ ક્યારે કરવામાં આવી ?– ૧૨ માર્ચ ૧૯૩૦
36. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા?– વિનોબા ભાવે
37. કોણ ગાંધીજીના ઉમેદવારને હરાવી કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા?– સુભાષચંદ્ર બોઝ
38. નેતાજીએ કયા શહેરને પોતાની પ્રવૃતિનું કેન્દ્ર બનાવ્યું?– સિંગાપુર
39. નેતાજીએ મહિલા બ્રિગેડનું નેતૃત્વ કોણે સોંપ્યું?– કેપ્ટન લક્ષ્મી સેહગલ
40. જાપાનના કયા બે શહેરો પર અણુબોમ્બ ઝીંકવામાં આવ્યા?– હિરોશીમા અને નાગાસાકી
41. હિંદના ભાગલા ક્યારે પડ્યા?– ઇ.સ ૧૯૪૭
42. સ્વતંત્રતા સમયે ભારતમાં કેટલા દેશી રાજ્યો હતા?– ૫૬૨
43. ભારતમાં આયોજનનો સૌથી પહેલો વિચાર કોણે કર્યો?– શ્રી એમ વિશ્વસરૈયા
44. ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઇ?– ઇ.સ ૧૯૫૦મા
47. કઈ સાલથી પ્રાથમિક કેળવણી ફરજીયાત બનવવામાં આવી?– ઇ.સ ૧૯૫૨થી
50. તાસ્કંદ કરાર કયા બે દેશો વચ્ચે થયા?– ભારત અને પાકિસ્તાન
51. પંચશીલના સિદ્ધાંતોનો સ્વીકાર કયા બે દેશોએ કર્યો?– ભારત અને ચીન
No comments:
Post a Comment